गुजरात
-
હિન્દુ યુવા સંગઠન ભારત અંજાર શહેર અને તાલુકા દ્વારા શહેરમાં અલગ અલગ જગ્યા ઉપર વસતા ગરીબ પરિવારના બાળકોને ભોજન કરાવવામાં આવ્યું
અંજાર રિપોર્ટર – નરસિંહ મેવાડા મકરસંક્રાંતિ ઉત્તરાયણ પર્વ નિમિત્તે હિન્દુ યુવા સંગઠન ભારત અંજાર શહેર અને તાલુકા દ્વારા અંજાર શહેરમાં…
Read More » -
કચ્છ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યુ કચ્છ જિલ્લામાં ફાળવાયેલા નિયમિત પાણી અને વધારાના પાણી માટેના કામો જલ્દીથી પૂર્ણ કરવામાં આવે
નખત્રાણા રિપોર્ટર – કમલેશ નાકરાણી કચ્છ જિલ્લા ભુજ ખાતે કચ્છ ભારતીય કિસાન સંઘના માધ્યમથી કચ્છ જિલ્લા કલેકટર મારફતે ગુજરાત રાજ્યના…
Read More » -
સાથ ચેરીટેબલ ટ્રસ્ટ નાં માધ્યમ થી પાલનપુર માં લોક ડાઉન દરમિયાન તેમજ મહિલા વિકાસ માટે વિવિધ કૌશલ્ય શીખવાડવા માં આવ્યું
પાલનપુર સાથે ચેરીટેબલ ટ્રસ્ટ માધ્યમ થી પાલનપુર તેમજ ઉતર ગુજરાત ના વિવિધ સ્થળો ઉપર બ્યુટી પીનિયર મહિલાઓ સાથે તાલીમ આપવામાં…
Read More » -
દૂધસાગર ડેરીના ચેરમેન કોણ બનશે? આજની સામાન્ય સભામાં થશે નક્કી
દૂધસાગર ડેરીની આજે ચેયરમેન અને વાઈસ ચેયરમેનની ચૂંટણી આજે યોજાશે. દૂધસાગર ડેરીમાં ચેયરમેન તરીકે અશોક ચૌધરીનું નામ નિશ્ચિત છે. ચૂંટણી…
Read More » -
અમદાવાદ : સિનિયર સિટીઝનની રિવોલ્વર ચોરાઈ, તસ્કર 32 બોરની બંદૂક સાથે કારતૂસના 6 પાઉચ પણ ઉઠાવી ગયો
અમદાવાદ : અમદાવાદ શહેરના શાહીબાગ વિસ્તારમાંથી ચોરીની એક વિચિત્ર ઘટના સામે આવી છે. અહીંયા તસ્કરોએ કઈ કિંમતી માલસામાનના બદલે રિલોવ્લવરની…
Read More » -
અમદાવાદ : રાજ્યમાં ઉત્તરાયણ ભારે રહી, પતંગની દોરીએ રાહદારીઓનાં ગળા કાપ્યા, 108ને 2960 કોલ મળ્યા
અમદાવાદ, ઉત્તરાયણ પતંગ ચગાવવાની પતંગ રસિકોની મજા રાહદારીઓ અને વાહન ચાલકો માટે ઘાતક પુરવાર થતી હોય છે. ઉત્તરાયણના દિવસે રાજ્યમાં…
Read More » -
અમદાવાદઃ યુવકના ગળામાં ઉત્તરાયણના દિવસે સવારમાં ગળામાં ફસાઇ ગઇ દોરીને…….
અમદાવાદ: ઉત્તરાયણની ઉજવણી કરવા પતંગરસિયામાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચાલુ વર્ષે કોરોના મહામારીના કારણે દરેક તહેવારોની ઉજવણીમાં વિઘ્ન…
Read More » -
ગુજરાતના આ વિસ્તારોમાં 14 જાન્યુઆરીના દિવસે નથી ઉડાવાતી પતંગ, કારણ જાણીને બોલી ઉઠ્શો વાહ
ગીર સોમનાથ : રાજ્યભરમાં આજે ઉત્તરાયણને લઇ કાપ્યો છેનો નાદ ગુંજી ઉઠશે અને આ ગુંજ પક્ષીઓ માટે માતમ સમાન બની…
Read More » -
માસ્ક પહેરીને, સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે પતંગ ચગાવવા રહો તૈયાર, ઉત્તરાયણની ગાઇડ લાઇન પર કરી લો નજર
કોરોનાના કહેર વચ્ચે આજે ગુજરાતમાં ઉત્તરાયણ ઉજવાશે. છેલ્લા કેટલાક દિવસોથી કેસો સતત ઘટી રહ્યા હોવાના કારણે લોકોમાં ઉત્તરાયણ માટે જોરદાર…
Read More » -
યુવાનોના પ્રેરણાસ્ત્રોત સ્વામી વિવેકાનંદજી ની જન્મજયંતિ નિમિત્તે કચ્છ લોકસભાના સાંસદ વિનોદ ચાવડા દ્વારા ધાબળા નું વિતરણ કરવામાં આવ્યું
ભુજ રિપોર્ટર – પ્રકાશ ગરવા વિશ્વમાં ભારતીય સંસ્કૃતિને સ્થાપિત કરનારા, કરોડો યુવાનોના પ્રેરણાસ્ત્રોત સ્વામી વિવેકાનંદજી ની જન્મજયંતિ નિમિત્તે આજરોજ ભુજ…
Read More »