गुजरात
-
ગાંધીનગર રે. સ્ટેશન પરની હોટેલમાં પરમિટ લિકર શોપ અંગે પરેશ ધાનાણીનો કટાક્ષ, ‘જનતાને દારૂની નહિ દવાની જરૂર’
ગાંધીનગર રેલવે સ્ટેશન પર રાજ્ય સરકારની માલિકીની હોટેલમાં દારૂની પરમિશન અંગે વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ભાજપ સરકાર પર આંકરા…
Read More » -
બોટાદના રાણપુર ગામે આપના અધ્યક્ષ ઈશુદાનભાઈએ સભા ગુંજવી
બોટાદ રીપોર્ટ – રાઠોડ પ્રકાશ બોટાદના રાણપુર ગામે AAP ની જન સંવેદના કાર્યક્રમમાં માનવ મહેરમણ ઉમટી પડ્યું છે ત્યારે લાઈવ…
Read More » -
અત્યાર સુધી 2000 લોકોને રોજગાર પુરા પાડેલ અમદાવાદી ભાઈ-બહેન દ્વારા ગામડાંના લોકોને રોજગારી પુરી પાડવા માટે પંચગવ્ય પ્રોડક્ટ લોન્ચ કરવામાં આવી
જીએનએ અમદાવાદ આજકાલ જયારે યુવાનો ઓનલાઇન ગેમ્સ, સોલો ટ્રિપ્સ, જેવી વસ્તુઓ માં પડ્યા છે ત્યારે અમદાવાદ ના 23 વર્ષીય દિવ્યા…
Read More » -
સંરક્ષણ મંત્રી રાજનાથસિંહએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા સંચાલિત ફરિયાદ વ્યવસ્થાપનની એપ્લિકેશનનો પ્રારંભ કર્યો
જીએનએ અમદાવાદ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે 15 જુલાઇ 2021ના રોજ નવી દિલ્હીમાં એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સંચાલિત ફરિયાદ વ્યવસ્થાપન એપ્લિકેશનનો પ્રારંભ…
Read More » -
પાટનગર ગાંધીનગર થી વારાણસી જતી ટ્રેન પહોંચી અમદાવાદ. ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા કરાયું સ્વાગત.
જીએનએ અમદાવાદ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતના સૌથી પ્રાચીન શહેર વારાણસીને ગુજરાતના સૌથી ઝડપી વિકસતા શહેર ગાંધીનગરને જોડતી સુપર ફાસ્ટ…
Read More » -
ગેરકાયદેસર પ્રતિબંધિત સિગારેટનું વેચાણ કરતાં ઇસમને ઝડપી પાડતી એસ.ઓ.જી. અમદાવાદ ગ્રામ્ય
જીએનએ અમદાવાદ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિ.ચંન્દ્રશેખર સાહેબ, અમદાવાદ રેન્જ તથા પોલીસ અધિક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ નાઓએ અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં ગેરકાયદેસર પ્રતિબંધિત…
Read More » -
Valsad: મંદિરમાં ભગવાનના દર્શન કરતાં કરતાં જ વેપારી ઢળી પડ્યા ને થયું મોત
વલસાડઃ શહેરના જાણીતા બિલ્ડર જયંતિ ખાલપ પટેલનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. તેમના મૃત્યુનો વીડિયો વાયરલ થયો છે. વડોદરાના મંદિરે દર્શન…
Read More » -
‘હું મારી પત્ની વગર નહીં જીવી શકું, પ્રિયંકા પાસે જાઉં છું, માફ કરજો,’ પત્નીના આપઘાતના પાંચ દિવસમાં પતિનો આપઘાત
આણંદ: પેટલાદ ખાતે એક યુવકે સુસાઇડ નોટ લખીને બુધવારે રાત્રે આપઘાત કરી લીધો છે. યુવકની પત્નીએ પણ પાંચ દિવસ પહેલા…
Read More » -
અમદાવાદમાં નકલી ડોક્ટોરનો રાફડો ફાટ્યો, ધો.10 કે ધો.12 ભણેલા 14 નકલી ડોક્ટરો ઝડપાયા
અમદાવાદઃ કોરોનાના કપરા સમયને કેટલાક રૂપિયાના લાલચું લોકોએ જાણે કે રૂપિયા કમાવવાની ઉત્તમ તક સમજી બેઠા હોય તેમ લાગી રહ્યું…
Read More » -
સુરત : બે સગા ભાઈઓએ ચાર મહિનામાં આપઘાત કર્યો, પરિવારે બીજો દીકરો પણ ગુમાવતા કરૂણાંતિકા
સુરતમાં મા કોરોનાવાયરસ ના કારણે ઉદભવેલી સ્થિતિના કારણે આપઘાતની અનેક ઘટનાઓ સામે આવી છે તેવામાં હવે સુરતના સચિન વિસ્તારમાં આપઘાતની…
Read More »