गुजरात
-
આમોદ કોરોના કહેર અને બીજી બાજુ કરેણા ગામમાં વચ્ચે વરસાદી પાણીની પરેશાની, ગ્રામજનોને દોહરી માર.
આમોદ રિપોર્ટર – જાવીદ મલેક એક તરફ કોવીડ19 ની મહામારી ચાલી રહી છે. જેનાથી સૌકોઈ પહેલેથી જ પરેશાની ભોગવી રહ્યા…
Read More » -
પાટનગરમાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી, CM રૂપાણીએ કર્યું ધ્વજ વંદન
ગાંધીનગર : કોરોના મહામારીના કારણે આ વખતે રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ગાંધીનગર ખાતે જ કરવામાં આવી હતી. 74મા સ્વતંત્રના પર્વ…
Read More » -
અમદાવાદ : જો તમારા પગે પડીને કોઈ અજાણ્યો માણસ માફી માંગવા આવે તો ચેતજો, ચેતવણીરૂપ કિસ્સો
અમદાવાદ – મારા છોકરા ને કેમ માર્યો, મારા છોકરા ને ઉંચકીને ફેંકવાનો પ્રયાસ કેમ કર્યો આવા અલગ અલગ બહાના બતાવી…
Read More » -
વડોદરા : વિશ્વામિત્રી નદી ભયજનક સપાટી નજીક પહોંચી, 133 લોકોનું સ્થળાંતર, મગરો રસ્તા પર
વડોદરા : વડોદરાના માથે ફરી પૂરનું સંકટ તોળાઈ રહ્યું છે. શહેરની વચ્ચેથી શર્પાકારે પસાર થતી વિશ્વામિત્રી નદી ભયજનક સપાટીથી ફક્ત…
Read More » -
ભુજ બી-ડીવીજન પોલીસ નો જુગાર પકડવાનો સિલસિલો અવિરત ચાલુ
ભુજ રીપોટર – કેતન સોની કચ્છ જિલ્લા માં જુગાર એટલે સાવ સામાન્ય વાત છે પણ જુગાર પકડવો એ ભુજ-બી ડીવીજન…
Read More » -
કોરોના સામે ફાઇટ : રાજ્યમાં પ્લાઝમાં ડૉનેટ કરવામાં સુરત અવ્વલ, બે ખાનગી લેબને પણ મંજૂરી
સુરત : કોરોનાને માત આપી સાજા થયેલા લોકો દ્વારા ડૉનેટ કરાતા પ્લાઝમા ના ઉપયોગથી કોરોનાના દર્દી ઓને સારવારમાં મદદ મળે…
Read More » -
રાજ્યમાં મેઘરાજા મહેરબાન : 141 તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ; એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની આગાહી
અમદાવાદ : ગુજરાત પર મેઘરાજા મહેરબાન થયા છે. છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો રાજ્યના 141 તાલુકામાં એક ઇંચ…
Read More » -
રાજ્યમાં કોરોનાના નવા 1092 કેસ નોંધાયા, 24 કલાકમાં 18 દર્દીઓના મોત
અમદાવાદ : રાજ્યમાં કોરોના વાયરસના ના કેસમાં વધારો યથાવત્ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના 1092 નવા કેસ…
Read More » -
ભચાઉના ઈતિહાસમાં પ્રથમ વખત આહિર સમાજ ના વિર પુરુષ દેવાયત બોદર ની પ્રતિમા નુ અનાવરણ કરવામાં આવ્યું
ભચાઉ રિપોર્ટર – પ્રકાશ ગરવા ભચાઉના ઈતિહાસમાં પ્રથમ વખત આહિર સમાજ ના વિર પુરુષ દેવાયત બોદર ની પ્રતિમા નુ અનાવરણ…
Read More » -
પોરબંદર જીલ્લા ના રાણાવાવ બરડા ડુંગરની ટેકરી પર આવેલ બીલનાથ મંદિર વર્ષો થી શ્રદ્ધા ,આસ્થા અને વિશ્વાસ ના કેન્દ્ર સમાન
પોરબંદર રીપોટર – વનરાજ ચૌહાણ, અશોક બારોટ રાણાવાવ ના બરડા ડુંગરની મુંડ્યા ટેકરી પર આવેલું બીલનાથ મહાદેવનું મંદિર વર્ષો થી…
Read More »