गुजरात
-
‘રૂપાણી સરકારે કોરોનાના 35 લાખ કેસ બતાવ્યા જ નહીં, સરકાર જાહેર કરે છે તેના કરતાં 10 ગણા મોત થાય છે’
અમદાવાદઃ ગુજરાતમાં વિજય રૂપાણી સરકાર કોરોનાના કેસો છૂપાવીને સાચા આંકડા નહીં આપતી હોવાનો આક્ષેપ કરાયો છે. કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ પત્રકાર…
Read More » -
અહમદ પટેલના પુત્ર-પુત્રીએ રાજકારણમાં આવવા અંગે કરી મોટી જાહેરાત, જાણો ભાઈ-બહેન સાથે મળીને શું કરશે ?
નવી દિલ્લીઃ કોગ્રેસના ટોચના નેતા સ્વ. અહેમદ પટેલના નિધન બાદ તેમનો પરિવાર રાજકારણમાં આવશે એવી અટકળો તેજ બની છે. અહમદ…
Read More » -
સુરત: માથાભારે વિપલે પ્રેમિકા સાથે મળીને પૂર્વ પ્રેમીની હત્યાનો કર્યો હતો પ્રયાસ, વિપલ બાદ રિયાની પણ ધરપકડ
સુરતનાં વેસુના આગમ આર્કેડમાં માથાભારે જમીન દલાલ પ્રેમીની (lover) મદદથી પૂર્વ પ્રેમી પર ચપ્પુના ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કર્યા બાદ…
Read More » -
અમદાવાદ : વગર ડિગ્રીએ બની બેઠેલા ડૉક્ટરની થઇ ધરપકડ, એલોપેથી ક્લિનિક ચલાવીને કરતો હતો છેતરપિંડી
અમદાવાદના ગ્રામ્ય એસઓજીએ એક વ્યક્તિની ધરપકડ કરી છે. આરોપી ગ્રામીણ વિસ્તારમાં ખોટી રીતે પોતાનું ક્લિનિક ચલાવી રહ્યો હતો. ગ્રામ્ય એસઓજીને…
Read More » -
અમદાવાદ: કોવિડ હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ થયેલા મહિલા વકીલનો મોબાઇલ ફોન ચોરાયો
અમદાવાદ: કોરોના વાયરસ ની બીમારી જ્યારથી શરૂ થઈ ત્યારથી સરકારી હૉસ્પિટલો નાં અનેક વિવાદો સામે આવ્યા હતા. લાશ બદલાઈ જવી,…
Read More » -
કોરોના મહામારીને કારણે આર્થિક સંકડામણે સુરતમાં વધુ એક યુવાનનો લીધો ભોગ
કોરોના મહામારી વચ્ચે સતત બેકાર બનેલા લોકો આર્થિક રીતે પડી ભાંગ્યા છે. ત્યારે વેપાર ધંધો બંધ થતા પરિવારનું આર્થિક ગુજરાન…
Read More » -
સુરત: કોરોના સંક્રમિત થયેલા મેયર જગદીશ પટેલની તબિયત લથડી, હૉસ્પિટલમાં ખસેડાયા
સુરત: ગત અઠવાડિયે કોરોના સંક્રમિત થયેલા સુરત શહેરના મેયર ડૉક્ટર જગદીશ પટેલ ને શનિવારે રાત્રે મહાવીર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.…
Read More » -
કોરોનાના ટેસ્ટ કરવામાં ગુજરાતની ખુલી પોલ, દેશમાં 22માં સ્થાને જ્યારે દિલ્હી અગ્રેસર
ગુજરાતમાં દિવાળી તહેવારો બાદ કોરોના બેકાબુ બની ચૂક્યો છે. રાજ્યમાં સતત ચોથા દિવસે 1550થી વધુ કેસ નોંધાયા છે. જ્યારે 16…
Read More » -
અમદાવાદીઓને મળશે ટ્રાફિકમાંથી મુક્તિ, શહેરમાં બે ફ્લાયઓવરનું આજે લોકાર્પણ
ભારત સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય તથા ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગના સહયોગથી અમદાવાદમાં નિર્માણ પામેલા રૂ. 71…
Read More » -
ઉત્તર ભારતમાં હિમવર્ષાને પગલે ગુજરાતમાં આગામી ત્રણ દિવસમાં થશે ઠંડીમાં વધારો
ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાના કારણે ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. રાજકોટ, સુરત, વડોદરામાં ઠંડીનો પારો વધુ…
Read More »