गुजरात
-
દાહોદના કુખ્યાત હત્યારા દિલીપનું એન્કાઉન્ટર, રતલામ પોલીસ સાથેના ઘર્ષણમાં ખેલ ‘ખલાસ’
દાહોદ : દાહોદનો કુખ્યાત હત્યારો દિલીપ દેવળ રતલામમાં પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં મોતને ભેટ્યો છે. દિલીપ દેવળ દાહોદ જેલમાંથી બે વર્ષ…
Read More » -
નવસારી જીલ્લા ભાજપ દ્વારા વાંસદા ખાતે બુથ પેજ સમિતિ ની સમીક્ષા બેઠક નું આયોજન કરાયુ
વાંસદા રિપોર્ટર – બ્રિજેશ પટેલ, સુનીલ ડાભી નવસારી જીલ્લા ભાજપ જીલ્લા પ્રમુખ મા.શ્રી ભુરાભાઇ શાહ ના વાંસદા મંડળ પ્રવાસ દરમ્યાન…
Read More » -
અમદાવાદઃ બળાત્કારનો આરોપી નારાયણ સાઈ જેલમાંથી બહાર, ગુજરાત હાઈકોર્ટે શું આપ્યો આદેશ ?
અમદાવાદઃ આશ્રમમાં ભણતી સગીર વિદ્યાર્થીની પર બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા કાપી રહેલા અને જેલમાં બંધ આસારામના પુત્ર નારાયણ સાંઈને…
Read More » -
ગુજરાતમાં અહમદ પટેલના નિધનથી ભાજપને શું થશે રાજકીય ફાયદો ?
ગાંધીનગરઃ ગુજરાતમાં ટૂંકા ગાળામાં જ રાજ્યસભાના બે સાંસદોનાં નિધન થયાં છે. ભારદ્વાજની બેઠક ભાજપ પાસે જ હતી પણ અહમદ પટેલના…
Read More » -
‘તારો બાપ પોલીસમાં છે તો અમને કેમ હેરાન કરે છે,’ સુરતમાં પોલીસ પુત્ર પર જીવલેણ હુમલો
સુરત: સુરત શહેરમાં જૂની અદાવતમાં એક યુવક પર હુમલો થયો હોવાનો બનાવો પોલીસ ચોપડે નોંધાયો છે. પીડિત યુવકના પિતા પોલીસમાં…
Read More » -
અમદાવાદ: કોરોનાના કપરા કાળમાં ટ્યુશન કરતા શિક્ષકો પ્રિન્ટિંગ, માર્કેટિંગ અને ગૃહ ઉદ્યોગ જેવા કામ કરવા મજબૂર
અમદાવાદ: કોરોના વાયરસ ના કપરા સમયે ભલભલા લોકો માટે આર્થિક મુશ્કેલી સર્જી છે. તેમાં પણ બાળકોના ભવિષ્યના ઘડતરમાં મહત્ત્વનો રોલ…
Read More » -
ગર્ભવતી મહિલાનું માસ્ક નાક પર હોવાથી દંડ થયો, રાજકોટ બાદ સુરતમાં પોલીસ-દંપતિ વચ્ચે માથાકૂટ
કોરોનાવાયરસનું સંક્રમણ વધે નહીં તે માટે લોકો ફરજીયાત માસ્ક પહેરે તે માટે તંત્ર દ્વારા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.…
Read More » -
ગુજરાતમાં કોરોનાથી મોતનો આંકડો 4000ને પાર, જાણો ક્યા જિલ્લામાં હજુ સુધી એક પણ મોત કોરોનાથી નથી થયું
ગુજરાતમાં કોરોનાથી થયેલા મૃત્યુનો આંક હવે ૪ હજારને પાર થઇ ગયો છે. ગુજરાતમાં ૨,૧૧,૨૫૭ કેસ સામે ૪૦૦૪ વ્યક્તિ જીવ ગુમાવી…
Read More » -
જામનગરઃ 16 વર્ષીય સગીરાને દુકાનમાં બોલાવી વેપારીએ ગુજાર્યો બળાત્કાર ને પછી….
જામનગરઃ જિલ્લાના જામજોધપુરમાં 16 વર્ષીય સગીરા પર દુકાનદારે બળાત્કાર ગુજારતા ચકચાર મચી ગઈ છે. સગીરાને વેપારીએ દુકાનમાં બોલાવી બળાત્કાર ગુજાર્યો…
Read More » -
અમદાવાદ: પ્રેમ આંધળો હોય છે! એક તરફી પ્રેમમાં પાગલ યુવકે જાણીલો કેવું કર્યું કારસ્તાન, હવે પસ્તાવો
અમદાવાદ : કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે. પ્રેમને કોઈ સીમાડા નડતા નથી, અને એમાંય એક તરફી પ્રેમમાં પાગલ…
Read More »