गुजरात
-
અમદાવાદઃ વહેલી સવારે કુખ્યાત પ્રદીપ માયાની હત્યા થતાં ચકચાર, કોણે કરી નાંખી હત્યા?
અમદાવાદઃ શહેરના ચાણક્યપુરીમાં વહેલી સવારે કુખ્યાત પ્રદીપ માયાની હત્યા થતાં ચકચાર મચી ગઈ છે. સાળા અને બનેવી વચ્ચે બોલાચાલી થતાં…
Read More » -
મહેસાણા : કડીમાં જૈફ ડૉક્ટર પટેલનાં પત્નીની હત્યા, ઘરમાંથી 5 લાખ રૂપિયાની લૂંટ
મહેસાણા : મહેસાણાના કડીમાં લુંટ વિથ મર્ડરની ચોકાવનારી ઘટના બનવા પામી છે. જેમાં ધોળા દિવસે જયારે તબિબ પોતાના દવાખાને જાય…
Read More » -
કોરોનાનો કહેર : આજથી ત્રણ દિવસ માટે હાઇકોર્ટ બંધ, સેનિટાઇઝેશનનું કામ હાથધરાશે
અમદાવાદ : ગુજરાત હાઇકોર્ટ દ્વારા આજથી ત્રણ દિવસ માટે કોર્ટનું કાર્ય બંધ રાખવાનો નિર્ણય રાખવામાં આવ્યો છે. હાઇકોર્ટ સંકુલને સેનિટાઇઝેશન…
Read More » -
કેશુબાપાના મોટાભાઈ ધરમશીભાઈ પટેલનું અવસાન, PM મોદીએ પરિવારને સાંત્વના આપી
અમદાવાદ : વડાપ્રધાન મોદી દ્વારા કેશુભાઈ પટેલના ભાઈના નિધન પર દુ:ખ વ્યક્ત કરવામાં આવ્યું છે. કેશુભાઈ પટેલના પરિવાર સાથે નીકટતા…
Read More » -
ગઢડા સ્વામિનારાયણ મંદિર: સ્વામીને ગાળો બોલી થપાટ મારનાર DySP સામે તપાસના આદેશ
અમદાવાદ: ગઢડા સ્વામિનારાયણ મંદિર ખાતે ગુંડાગીરી કરનાર ડીવાયએસપી નકુમ સામે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. આ મામલે આદેશ બાદ…
Read More » -
ઉનાઈ પંથકમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને પાકમાં નુકશાન વેઠવાનો વારો..
વાંસદા રિપોર્ટર – બ્રિજેશ પટેલ ઉનાઈ પંથકમાં કમોસમી વરસાદને કારણે શિયાળુ પાક કઠોળ,વાલોડ પાપડી,તુવર તેમજ કેરીના પાકને મોટા પાયે નુકશાન…
Read More » -
સુરતઃ પોશ વિસ્તારના ફ્લેટના પાર્કિંગમાં અર્ધબેભાન મળેલી 18 વર્ષની યુવતીએ પોલીસ સામે શું કર્યો ધડાકો?
સુરતઃ શહેરના પોશ વિસ્તાર લીંબાયત ગોડાદરામાંથી ગુમ થયેલી યુવતી પારલે પોઇન્ટ વિસ્તારમાંથથી ગંભીર રીતે ઘાયલ થયેલી હાલતમાં મળી આવતાં અનેક તર્ક-વિતર્ક…
Read More » -
વડોદરા : બસ અને ટુ-વ્હીલરનો અકસ્માત, આધેડ ચાલકના માથે જોટો ફરી વળતા કરૂણ મોત
વડોદરા : વડોદરા શહેરમાં ગઈકાલે રાત્રે થયેલા એક ગમખ્વાર અકસ્માતમાં ટુ-વ્હીલર ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. શહેરના ગોત્રી…
Read More » -
રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર, અનેક જિલ્લામાં કમોસમી વરસાદ, ખેડૂતોને નુકસાનીની ભીતિ
અમદાવાદ : ગુજરાતમાં આગામી 10થી 12મી દરમિયાન કમોસમી વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ તરફથી આપવામાં આવી હતી. જેના ભાગરૂપે આજે…
Read More » -
સુરત : રત્નકલાકારે તાપીમાં કૂદકો મારી આપઘાતનો પ્રયાસ કર્યો, માછીમારોએ જિંદગી બચાવી
સુરત : સુરતના નાનાવરાછા અને મોટા વરાછા જોડતા સવજી કોરાટ બ્રિજ જાણે સુરતના લોકો માટે આપઘાત મોટું કેન્દ્ર બન્યું છે…
Read More »