गुजरात
-
અમદાવાદ બાદ વડોદરામાં પણ મ્યુકરમાયકોસીસે ઉંચક્યું માથુ, એક વૃદ્ધાનું મોત
કોરોના બાદ સૌથી વધુ મ્યુકરમાયકોસીસ નામનો ઘાતક રોગ લોકોમાં ભયનો માહોલ ઉભો કરી રહ્યો છે. વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ…
Read More » -
સરદાનગર વોર્ડ ઇન્સ્પેક્ટર કેયુર પટેલ દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરનાર કોન્ટ્રાક્ટરને છાવરી રહ્યા છે – જાગૃત નાગરિક દ્વારા
અમદાવાદ રિપોર્ટર – સંદિપ જાદવ સરદાર નગર વોર્ડ ઉત્તર ઝોન અમદાવાદ સરદાનગર વોર્ડ ઇન્સ્પેક્ટર કેયુર પટેલ દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરનાર…
Read More » -
વાંસદા તાલુકાના ગંગપુર ગામે મુખ્ય શાળાના મકાનની એક સાઇડની છત અચાનક તૂટી પડી
વાંસદા રિપોર્ટર – બ્રિજેશ પટેલ વાંસદા તાલુકાના ગંગપુર ગામે આવેલ મુખ્ય શાળાની નળિયાવાળી છત ૧૯/૧૨/૨૦ ના રોજ વહેલી સવારે તૂટી…
Read More » -
વાંસદા પોલીસે વરલી મટકાના જુગારીઓ પાસેથી ૨૧,૯૧૦ ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વાંસદા રિપોર્ટર – બ્રિજેશ પટેલ વાંસદા પોલીસ સ્ટેશનના સિનિયર વિરેન્દ્રસિંહ એન વાઘેલા તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી…
Read More » -
ભરૂચ : આમોદ ખાતે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અનુલક્ષી ભાજપ પેજ સમિતિની બેઠક મળી..
આમોદ રિપોર્ટર – જાવીદ મલેક ભરૂચ જિલ્લાનાં આમોદ ખાતે સ્વામી ગુરુકુળ ખાતે તાલુકા તેમજ શહેરનાં પેજ સમિતિનાં હોદેદ્દારોની એક બેઠક…
Read More » -
ભરુચ : પત્રકાર એકતા સંગઠન દ્વારા ભરૂચ ખાતે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો ..
ભરૂચ રિપોર્ટર – જાવેદ મલેક ગુજરાત પત્રકાર એકતા સંગઠન ના પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડીયા ના અધ્યક્ષ સ્થાને. પ્રદેશ સમિતિના…
Read More » -
દહેગામ અતુલ સોસાયટીના રહીશો ગંધગી થી ત્રાસી નગરપાલિકાની ચૂંટણીનો બહિષ્કાર કરશે
દહેગામ જયદેવભાઇ બારોટ દહેગામ અતુલ સોસાયટીના રહીશોની ફરિયાદ છે કે દહેગામ સુવિધા પથ ઉપર શાકભાજી વાળાઓએ કરેલા દબાણ થી લોકો…
Read More » -
ગુજરાતમાં હજુ પડશે ગાત્રો થીજાવતી ઠંડી, નલિયામાં 10 વર્ષનો રેકોર્ડ તૂટ્યો
ગાંધીનગર: રાજ્યમાં ઉતરપૂર્વના પવન ફૂંકાવાથી ઠંડીનો પારો વધુ ગગડશે. લઘુતમ તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટશે. સુસવાટા મારતા પવનોના કારણે…
Read More » -
અમદાવાદ : ‘પગાર નહી આપું, બહેનને ઉઠાવી જઇશ,’ કહી બોસના ભાઇએ અનેકવાર આચર્યું દુષ્કર્મ
અમદાવાદ : શહેરના ઈસનપુર વિસ્તારમાં આવેલી એક કંપનીની ઓફિસના માલિકની બહેન કામના બહાને રજાના દિવસે યુવતીને જોબ પર બોલાવતી અને…
Read More » -
સાબરમતી રિવરફ્રન્ટથી SOU વચ્ચે સી પ્લેન 27મી ડિસેમ્બરથી ફરીથી થશે શરૂ, જાણો બુકિંગ ક્યારથી થશે?
ગુજરાતીઓ માટે નવા વર્ષ પહેલા જ સારા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયાના સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે સી-પ્લેન …
Read More »