गुजरात
-
પ્રદુષણ બાબતે શંભુભાઈએ નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ ના દરવાજા ખખડાવતા,કિડાણાની સાલ કંપની દ્વારા ફરિયાદ પાછી ખેચવા દબાણ કરાયુ
ગાંધીધામ રિપોર્ટર – કાંતિલાલ સોલંકી કિડાણા સ્થિત સાલ કંપની લગાતાર કાળા ધુમાડા રૂપી ઝેર ને આજુબાજુના ગામોમાં ફેલાવી રહી હતી,…
Read More » -
સુરત: PSI અમિતા જોશી આપઘાત કેસમાં પતિ, સાસુ-સસરા અને બે નણંદની ધરપકડ
સુરત: થોડા દિવસો પહેલા સુરતમાં એક મહિલા પીએસઆઈ એ પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી ગોળી મારીને આપઘાત કરી લીધો હતો. આ કેસમાં…
Read More » -
બ્રિટનથી અમદાવાદ આવેલા 4 પોઝિટિવ દર્દીઓના કોરોના રિપોર્ટમાં વાયરલ લોડ વધુ, જાણો શું છે તે
બ્રિટનમાં કોરોના વાયરસનો નવો પ્રકાર સામે આવ્યા બાદ આખા વિશ્વમાં એલર્ટ છે. મંગળવારે લંડનથી અમદાવાદ આવેલી ફ્લાઈટના ક્રૂ મેમ્બર્સ સહિત…
Read More » -
રાજકોટમાં આરોપીનો ખુલાસો: અવરજવરમાં વાહનો નડતા હતા એટલે રસ્તા પરના વાહનો સળગાવી દીધા
રાજકોટ : રાજકોટ શહેરમાં રાત્રી કર્ફ્યુ દરમિયાન 6 જેટલા વાહનોમાં આગ ચાંપી દેનારા આરોપીની રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ…
Read More » -
કલોલની સોસાયટીમાં ધડાકાભેર બ્લાસ્ટ થતા બે મકાન ધરાશાયી, એકનું મોત, બે લોકો ગંભીર ઇજાગ્રસ્ત
ગાંધીનગર : કલોલમાં આવેલી પંચવટી સોસાયટીમાં ભેદી બ્લાસ્ટ થયો છે. જેના કારણે આ સોસાયટીમાં આવેલા બે મકાનો ધરાશાયી થયા છે.…
Read More » -
સુરતમાં હીરા વેપારી વસંત પટેલ વિરુદ્ધ વધુ એક યુવતીએ નોંધાવી દુષ્કર્મની ફરિયાદ
સુરત: શહેરના વરાછા વિસ્તારમાં આવેલા ડાયમંડ વર્લ્ડ માં આવેલી ઓફિસ ધરાવતા હીરા વેપારી વિરુદ્ધ વધુ એક દુષ્કર્મ ની ફરિયાદ દાખલ…
Read More » -
અમદાવાદ: નજીવી બાબતે થયેલા ઝઘડાએ લીધું રૌદ્ર સ્વરૂપ, તલવાર મારતા મહિલાને 88 ટાંકા આવ્યાં
અમદાવાદ: કહેવાય છે કે ક્ષણિક માટેનો ગુસ્સો ક્યારેક મોટું નુકસાન પહોંચાડી શકે છે. અનેક વખત આવા બનાવો બનતા હોય છે…
Read More » -
દહેગામ તાલુકા વિકાસ અધિકારી આર.એન.રાજપૂતને જવાબદારી નું ભાન કરાવતા – જાગૃત નાગરિક યોગેન્દ્ર રાઠોડ
દહેગામ દહેગામ તાલુકા પંચાયત કચેરી ખાતે ફરજ બજાવતા તાલુકા વિકાસ અધિકારીશ્રી આર.એન.રાજપૂતે જાગૃત નાગરિક યોગેન્દ્ર રાઠોડ ને ધમકી આપતા જાગૃત…
Read More » -
રાષ્ટ્રપતિ કોવિંદ ક્રિસમસની ઉજવણી સૌરાષ્ટ્રના ક્યા શહેરમાં કરશે, જાણો એ પછી ક્યાં ત્રણ દિવસ વેકેશન માણશે ?
રાજકોટઃ ભારત દેશના પ્રથમ નાગરીક એવા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આગામી દિવસોમાં નાતાલ પર્વની ઉજવણી ગુજરાતના દીવમાં કરવાના છે. એક માહિતી…
Read More » -
અમદાવાદીઓ માટે રાહતના સમાચાર: હવે માત્ર 19 સ્થળ જ માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં છે
અમદાવાદમાં કોરોના સંક્રમણ એકદમ વધવા બાદ થોડી બ્રેક લાગી હોય તેમ સંક્રમણ ઘટી રહ્યું છે. રવિવારે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ…
Read More »