गुजरात
-
સુરત: ગૂગલનો ઉપયોગ કરી આંતરરાજ્ય ગેંગ ખાલી કરતી હતી લોકોના બેંક ખાતા, જાણો મોડસ ઓપરન્ડી
સુરત: સાયબર ક્રાઇમ દ્વારા ગૂગલ પર અલગ-અલગ રાજયના મોબાઇલ કોડ (Mobile code)સર્ચ કરી તેની પાછળ 6 નંબર એડ કરી કોલ…
Read More » -
અમદાવાદ: Instaની કોમેન્ટમાં મેનેજરની પત્નીના મોબાઈલ નંબર સાથે લખ્યું 40/-hr, મહિલા પરેશાન
અમદાવાદ: શહેરમાં મહિલાઓ સાયબર ક્રાઇમનો અતિશય પ્રમાણમાં ભોગ બની રહી છે. સાયબર ક્રાઇમ પોલીસમથકમાં રોજબરોજ અનેક અરજીઓ અને ફરિયાદો આવી…
Read More » -
વિધાનસભાના સત્ર પહેલાં જ કોંગ્રેસ વિરોધના મૂડમાં, પેટ્રોલ-ડીઝલના મુદ્દે સાયકલ લઈ વિધાનસભા પહોંચ્યા કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત
ગાંધીનગર રિપોર્ટર – પારસ રાઠોડ ગુજરાતમાં આજથી બજેટ સત્ર નો પ્રારંભ થવાનો છે. ગુજરાતમાં શરૂ થનાર બજેટ સત્ર મા. કેમ…
Read More » -
સ્થાનિક સ્વરાજ્ય ની ચુંટણીમાં દહેગામ શહેરમાં 65.80 ટકા મતદાન થયું સૌથી વધુ 7 નંબર ના વોર્ડ માં 78.54 ટકા મતદાન નોંધાયું
દહેગામ અનિલ મકવાણા દહેગામ શહેર તેમજ પંચાયત માં ચૂંટણીનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો દહેગામ નગરપાલિકા 65.80 ટકા મતદાન નોંધાયું…
Read More » -
દહેગામ નગર પાલિકા ની ચુટણી માં વોર્ડ નંબર 1 માં મતદારો ભારે ઉત્સાહ જોવા મળ્યો
દહેગામ અનિલ મકવાણા જ્યારે બીજા તબક્કા ની સ્થાનિક સ્વરાજ્ય ચુંટણી યોજાય રહી છે ત્યારે દહેગામ નગરપાલિકા ના વોર્ડ નંબર એક…
Read More » -
બોટાદ ભાજપના કયા વગદાર તાનાશાહ નેતાના પાપે ભાજપના કાર્યકર્તાઓએ ભાજપને કહ્યું અલવિદા ?
બોટાદ રીપોર્ટ – રાઠોડ પ્રકાશ બોટાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જ્યારથી જાહેર થઇ હતી ત્યારથી અને ભાજપમાં જ્યારથી ઉમેદવારોની ટિકિટ…
Read More » -
ઓલ ઇન્ડિયા SC.ST OBC.માઇનોરીટીસ મહાસંઘ કચ્છ જિલ્લા તરફથી ગુરુ રોહિદાસ મહારાજ ની જયંતિ કચ્છ જિલ્લા અંજાર તાલુકા કોટડા ગામ મા ગુરુ રોહીદાસ બુદ્ધ વિહાર ખાતે ઉજવવામાં આવી હતી
અંજાર રિપોર્ટર – હમીર શામળિયા કચ્છ જિલ્લામાં અંજાર તાલુકાના કોટડા ગામે પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી રોહિદાસ મહારાજની ૬૪૪ મી.જયંતિ…
Read More » -
ગાંધીધામ : સ્થાનીક સ્વરાજ્ય ચૂંટણીના મતદાન અગાઉ અંજાર વિસ્તારમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ મુદામાલ સહીત કિ.રૂ .૫૯,૨૪,૯૦૦ / -નો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પુર્વ -કચ્છ..
ગાંધીધામ રિપોર્ટર – કાંતિલાલ સોલંકી કેમેરા મેન નથુભાઈ ગોહિલ બોર્ડર રેન્જ આઇ.જી.પી.શ્રી મોથાલીયા સાહેબ , સરહદી રેન્જ ભુજનાઓ દ્વારા આગામી…
Read More » -
82 વર્ષની ઉંમરે સ્વર્ગસ્થ પતિની સ્મૃતિમાં ફાયરના જવાનોને 111111નું દાન કરી ઉમદા મિસાલ કાયમ કરતા અમદાવાદના ઉષાબહેન રાજેન્દ્ર મહેતા
અમદાવાદ રિપોર્ટર – પારસ રાઠોડ ૮૨ વર્ષ ના ઉમરે શ્રી ઉષા બહેન રાજેન્દ્ર ભાઈ મહેતા પોતાના સ્વગૅસ્થ પતિ ની સ્મૃતિમાં…
Read More » -
ગુજરાતના ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુની મુદ્દતમાં કરાયો વધારો, જાણો હવે ક્યાં સુધી લાગુ રહેશે
અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત એમ આ ચારેય મહાનગરોમાં વધતા કોરોના સંક્રમણને લઈ કર્ફ્યુની મુદ્દતમાં 15 દિવસનો વધારો કરાયો છે.…
Read More »