गुजरात
-
ગુજરાતના આ જિલ્લામાં દીકરાને દસ હજાર રૂપિયામાં ગિરવે મૂકીને મા-બાપ જતાં રહ્યા, પછી શું થયું ?
અરવલ્લીઃ અરવલ્લી જિલ્લામાં મા બાપ પાસે આવકનું કોઇ સાધન ન રહેતાં 12 વર્ષના પુત્રને માત્ર 10 રૂપિયામાં ગિરવે મુકી દીધો હતો.…
Read More » -
ગુજરાતના દારૂના શોખીનો માટે ખરાબ સમાચાર, અહીં જવું હશે તો કોરોનાનો નેગેટિવ ટેસ્ટ જરૂરી
અમદાવાદ : દેશભરમાં ફરી એક વખત કોરોના સંક્રમણના કેસ વધી રહ્યા છે. જેના કારણે કેટલાક રાજ્યોએ બીજા રાજ્યોમાંથી આવતા મુસાફરો…
Read More » -
બોટાદ જિલ્લા ના ગઢડા ખાતે કોલસો ભરેલ ડંફરને અકસ્માત નડયો,ડંફર પલટી ખાઈ ઞયુ. અનેક પ્રશ્નો ઉઠ્યા.!
ગઢડા રીપોર્ટ – રાઠોડ પ્રકાશ બોટાદ ગઢડા સ્વામીના ખાતે ઘેલા નદી પાસે આવેલ સ્વામિનારાયણ ગુરુકુળ ની બાજુમાં અકસ્માતે કોલસો ભરેલું…
Read More » -
સુપ્રસિદ્ધ અંબાજી મંદિરના ચરણોમાં એક ભક્તે આપ્યું 1 કિલો સોનાનું દાન, નામ ગુપ્ત રાખ્યું
યાત્રાધામ અંબાજી જ્યાં એક માઈભક્તે મા અંબાના ચરણોમાં 1 કિલો 100 ગ્રામ સોનું અર્પણ કર્યું છે. મા અંબાજીના મંદિર પર…
Read More » -
કોરોનાકાળમાં ગુજરાતનો GDP ઘટીને 0.6 ટકા, રાજસ્થાનનો GDP 11 ટકા
ગુજરાતના સ્ટેટ જીડીપીમાં 12.5 ટકાનું મોટું ગાબડું પડયું છે. 2020-21ના નાણાંકીય વર્ષને અંતે ગુજરાતનું કુલ ઘરગથ્થુ ઉત્પાદન 0.6 ટકા રહેવાનો…
Read More » -
સુરત : AAPના નગર સેવકોએ ગાર્ડનનું નામ બદલી પાટીદાર ગાર્ડન કર્યુ, SMCએ પાટિયા ઉતારી લીધા
સુરત : હાલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આપ પાર્ટી ના 27 જેટલા નગર સેવકો ચૂંટાઈને આવ્યા બાદ ઉત્સાહમાં આવીને પોતાની રીતે…
Read More » -
રાજકોટ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપનો દબદબો,તમામ બેઠક પર કમળ, જાણો કોણ કોણ ચૂંટાયા
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો દબદબો રહ્યો. 31 જિલ્લા પંચાયતની ચંટણીમાં તમામ જિલ્લા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો છે તો કોંગ્રેસના સૂપડાં…
Read More » -
ચાલુ ટ્રેનમાં યુવક અર્ધનગ્ન થઇ ગયો, વડોદરાની યુવતીએ વીડિયો બનાવી રેલમંત્રીને મોકલી દીધો
ઉદયપુરથી ઇન્દોર જતી ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેનમાં વડોદરાની યુવતી મુસાફરી કરી રહી હતી. આ દરમિયાન યુવતીની સામે બેઠેલા એક યુવકે બીભત્સ…
Read More » -
અમદાવાદ શહેરના આ વિસ્તારોમાં આજે રહેશે પાણી કાપ, AMCએ શું કરી વૈકલ્પિક વ્યવસ્થા?
અમદાવાદઃ શહેરમાં ચાર ઝોનમા આજે ગુરુવારે સવાર અને સાંજ પાણી કાપ (water cut) રહેશે . અમદાવાદ શહેરમાં નવી પાણી લાઇન…
Read More » -
શ્રીસ્વામિનારાયણ મંદિર કુંડળધામમાં સંતો તથા સમર્પિત ભક્તોએ લિધી કોરોના વેક્સીન
કુંડળધામ રીપોર્ટ – રાઠોડ પ્રકાશ શ્રીસ્વામિનારાયણ મંદિર કુંડળધામમાં સંતો તથા સમર્પિત ભક્તોએ લિધી કોરોના વેક્સીન પ.પૂ.સદ્.શ્રીજ્ઞાનજીવનદાસજીસ્વામીએ પણ કુંડળધામ ખાતે કોરોના…
Read More »