गुजरात
-
મોદીના માનીતા ગુજરાતના મુસ્લિમ અધિકારીની BCCIમાં નિમણૂક, એક સમયે ભાજપની ટિકિટ પર લડવાના હતા ચૂંટણી..
મુંબઈઃ બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા ના એન્ટી કરપ્શન યુનિટ ના ચીફ તરીકે ગુજરાતના નિવૃત પોલીસ વડા એસ.…
Read More » -
સુરેન્દ્રનગરની આ સ્કૂલમાં એક સાથે 38 વિદ્યાર્થી અને 4 શિક્ષકો Corona પોઝિટિવ આવતા ખળભળાટ
સુરેન્દ્રનગર ના ચોટીલામાં થાન રોડ પર આવેલી મોડેલ સ્કૂલ માં એક સાથે 38 વિદ્યાર્થી અને ચાર શિક્ષકો Corona સંક્રમિત થતા…
Read More » -
રાજ્ય બહારથી અમદાવાદ પરત આવવા માટે નહીં કરાવવો પડે RT PCR ટેસ્ટ પરંતુ આધારકાર્ડ જરૂરી
રાજ્ય સરકારની ગાઇડલાઇન પ્રમાણે અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં આવતા લોકોને આરટીપીસીઆર ટેસ્ટ કરાવવો ફરજિયાત છે. ત્યારે અમદાવાદીઓ માટે સારા સમાચાર સામે…
Read More » -
પૂર્વ કચ્છમાં પ્રદુષણ ઓકતિ અમૂલ બોર્ડ પ્લાયવુડ ની કંપની
કચ્છ રિપોર્ટર. કાંતિલાલ સોલંકી પૂર્વ કચ્છમાં પ્રદુષણ ઓકતિ અમૂલ બોર્ડ પ્લાયવુડ ની કંપની પુર્વ કચ્છ જિલ્લામાં ઘણા બધા એકમો…
Read More » -
વરસાણાની સુમિલોન કંપનીની બેદરકારી થી પરપ્રાંતીય શ્રમિક નું મોત
કચ્છ રિપોર્ટર. કાંતિલાલ સોલંકી ભચાઉ – ગાંધીધામ વચ્ચે આવેલી સુમિલોન કંપની જે GPCB ના નિયમો નો છડેચોક ભંગ કરી રહી…
Read More » -
૧૩ વર્ષના યશની કિડની ફેઇલ થતા… પિતાએ કિડની દાન કરી.. અન્ય ગંભીર બીમારી જણાતા અમદાવાદ સિવિલના તબીબોએ સારવાર દ્વારા યશસ્વી જીવન આપ્યું
જીએનએ અમદાવાદ ૧૩ વર્ષીય યશને સ્કુલમાં અભ્યાસ કરી અને બાકીનો સમય રમત-ગમતમાં પાસર કરી ખુશખુશાલ જીવન વ્યતિત કરી રહ્યો હતો.…
Read More » -
કોરોનાની વેકસીન નો પ્રથમ ડોઝ લઈ લોકોને વેકસીન લેવા અપીલ કરતા જામનગર સાંસદ પૂનમબેન માડમ.
જામનગર જીએનએ જામનગર : આજ રોજ જી.જી. હોસ્પીટલ, જામનગર ખાતે સાંસદ પૂનમ બેન માડમ અને પરિવાર સાથે મેયર બીનાબેન કોઠારી,…
Read More » -
આજે કુકમાં સીણાંઈનગર ખાતે કુકમાં મેઘવાળ સમાજ દ્વારા સામાજિક પરિવર્તન ના ભાગરૂપે કાર્યકમ યોજવામાં આવ્યો હતો.
કુકમા ( કચ્છ) રિપોર્ટર. કાંતિલાલ સોલંકી આજે કુકમાં સીણાંઈનગર ખાતે કુકમાં મેઘવાળ સમાજ દ્વારા સામાજિક પરિવર્તન ના ભાગરૂપે કાર્યકમ…
Read More » -
Surat : મેકઅપ ન બગડે માટે મહિલા માસ્ક વગર જ રીક્ષામાં કરી રહ્યા હતા મુસાફરી ને પોલીસે રોક્યા, પછી તો…..
સુરતઃ ગુજરાત માં ફરી એકવાર કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે, ત્યારે હવે સરકાર ફરી એકવાર હરકતમાં આવી છે. બે દિવસ…
Read More » -
કોરોનાના સંક્રમણ વચ્ચે સિવિલ હોસ્પિટલના ડોક્ટરોનું રસપ્રદ તારણ, કયા ગ્રૂપના ડોક્ટર્સ એક પણ વાર નથી થયા સંક્રમિત?
અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. દૈનિક કેસો 3 હજાર નજીક પહોંચી ગયા છે. કેટલાય કોરોના વોરિયર્સ પણ…
Read More »