गुजरात
-
વાપી: કોરોના દર્દીનાં મોત બાદ બાકી બિલ વસૂલવા હૉસ્પિટલે પરિવારની કાર કબજે કરી લીધાનો આક્ષેપ
વાપીની 21 ફસ્ટ હૉસ્પિટલોમાં સારવાર દરમિયાન એક કોરોનાગ્રસ્ત દર્દીનું મૃત્યુ થયું હતું. મૃત્યુ બાદ દર્દીના મૃતદેહને સોંપતા પહેલા બીલના 2.08…
Read More » -
તરા ગામે ડો.ભીમરાવ આંબેડકર સાહેબ ની 130મી જન્મજયંતી નિમિત્તે ઉજવણી કરવામાં આવી
કચ્છ રિપોર્ટર કાંતિલાલ સોલંકી આજ રોજ તરા ગામે ડો.ભીમરાવ આંબેડકર સાહેબ ની 130મી જન્મજયંતી નિમિત્તે તરા (મંજલ) ગામ માં વિશ્વવિભૂતિ…
Read More » -
સેક્સ રેકેટની આશંકા! યુવકના ફોટા પર ‘સર્વિસ ફોર વડોદરા’ લખીને કર્યું વાયરલ, નોંધાઇ ફરિયાદ
વડોદરા: આણંદની કોલેજમાં અભ્યાસ કરતા યુવકને એક વ્યક્તિએ છોકરીઓના નામની સાથે ભાવનું લિસ્ટ મોકલ્યું હતું. પરંતુ તે યુવાને કોઇ ભાવ…
Read More » -
અમદાવાદ એરપોર્ટ પર કેબ ચાલક પાસેથી વસૂલાઇ સાત હજાર પાર્કિંગ ફી, જાણો શું છે મામલો
અમદાવાદ એરપોર્ટ પર એકબાજુ પાર્કિંગનો વિવાદ ચાલી રહ્યો છે ત્યારે બીજી બાજુ કેબ સંચાલકોને ફાળવેલી જગ્યા પર પણ ચાર્જ વસુલવાનું…
Read More » -
અમદાવાદ: હવે GMDC ગ્રાઉન્ડ ખાતે ગાડીમાં બેઠા બેઠા જ થશે RT PCR ટેસ્ટ, જાણી લો તમામ સુવિધા
વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોરોના વાયરસને વૈશ્વિક મહામારી જાહેર કરી છે ત્યારે અમદાવાદના શહેરનાં લોકોમાં કોરોના વાયરસ દ્રારા સંક્રમણને અટકાવવા માટે…
Read More » -
ભારત સરકાર દ્વારા બ્રહ્માકુમારીઝ સંસ્થાના પૂર્વ મુખ્ય પ્રસાશીકા રાજયોગીની દાદી જનકીજીની સ્મૃતિમાં ટપાલ ટિકિટ નવી દિલ્હી ખાતે ઉપરાષ્ટ્રપતિના હસ્તે બહાર પાડવામાં આવી.
જીએનએ અમદાવાદ ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ વેંકૈયા નાયડુએ આજે સમાજમાં મહિલાઓને દરેક ક્ષેત્રમાં સમાન અધિકાર આપવાનું આવવાનું આહવાન કર્યું. ગઈકાલે…
Read More » -
લોકડાઉનની અફવા ફેલાવનાર સુરતના કાપડ વેપારીની ધરપકડ કરતી સાયબર ક્રાઇમ
જીએનએ.સુરત કોરોના મહામારી જેવી આફત અને વિકટ પરિસ્થિતિ વચ્ચે એક બાજુ લોકોમાં ભારે ભયનો માહોલ વ્યાપ્યો છે ત્યારે બીજી બાજુ…
Read More » -
સુરત: યુવાને તરૂણીને પ્રેમજાળમાં ફસાવી, ફરવાનું કહીને લઇ ગયો ઘરે અને કર્યું ન કરવાનું કામ
સુરતના વરાછા વિસ્તારમાં રહેતી સગીરાને રત્નકલાકાર યુવાને પ્રેમજાળમાં ફસાવી હતી. જે બાદ તેને ફરવા જવાનું કહીને તેના સંબંધીના ઘરે લઇ…
Read More » -
રેમડેસિવીર ઇન્જેક્શન શું ખરેખર કોરોના દર્દીઓ માટે રામબાણ ઇલાજ છે? જાણો WHOનો મત
કોરોના મહામારીની બીજી લહેરે સમગ્ર દેશને પોતાના ભરડામાં લીધો છે.તેમાં પણ જો ગુજરાતની વાત કરવામાં આવે તો કોરોના સંક્રમણનો ડબલિંગ…
Read More » -
વલસાડમાં કોરોના કહેર? રાતોરાત નદી કિનારે સ્મશાન બનાવી દેતા લોકોમાં ભભૂક્યો રોષ
વલસાડ : વલસાડ જિલ્લાના અતુલ નજીક ગઈ મોડીરાત્રે પાર નદી કિનારે એકાએક કોઈએ સ્મશાન બનાવી દેતા ગામમાં દોડધામ મચી ગઈ…
Read More »