गुजरात
-
ગુજરાતમાં ક્યારે થશે ચોમાસાનું આગમન? આગામી પાંચ દિવસ ક્યાં ક્યાં પડશે વરસાદ?
અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. ગુજરાતમાં 15 થી 20 જૂન વચ્ચે ચોમાસા નું આગમન થશે.…
Read More » -
કોરોના બાદ વધુ એક ચિંતાના સમાચાર, અમદાવાદમાં બે બાળકોના આ ગંભીર બિમારીથી મોત
કોરોના બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી વધુ એક ચિંતાના સમાચાર સામે આવ્યા છે. MIS Cના કારણે સિવિલમાં બે બાળકોના મોત થયા…
Read More » -
ધો-10ના વિદ્યાર્થીઓને એક જ સપ્તાહમાં માર્કશીટ મળી જશે ! જાણો બોર્ડના ક્યા સભ્યએ આ નિવેદન આપ્યું
ધો 10માં માસ પ્રમોશન બાદ માર્કશીટ ક્યારે મળશે અને ધોરણ 11માં પ્રવેશ કઈ રીતે આપવો તેની મુંઝવણ વચ્ચે માધ્યમિક શિક્ષણ…
Read More » -
હવે નદી અને ગામ તળ ની જમીન પર પણ ટાવર્સ પૈકીના સવેઁ નં ની સીટ બેસે છે???? આતે કેવી સેટિંગ
રિપોર્ટર. કાંતિલાલ સોલંકી અંજાર કચ્છ લ્યો બોલો હવે નદી અને ગામ તળ ની જમીન પર પણ ટાવૅસ ના સવેઁ નં…
Read More » -
કોંગ્રેસના દિગ્ગજ યુવા નેતાએ ગુજરાતના પ્રભારી બનવાનો કરી દીધો સ્પષ્ટ ઈન્કાર, જાણો હવે ક્યા બે નેતામાંથી એકને સોંપાશે જવાબદારી ?
અમદાવાદઃ રાજ્યસભાના સભ્ય રાજીવ સાતવનું કોરોનાના લીધે અવસાન થતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસનું પ્રભારીપદ હાલમાં ખાલી છે. કોરોનાના કેસો ઘટતાં કોંગ્રેસ…
Read More » -
અમદાવાદની શરમજનક ઘટના! વાસણામાં યુવક પરિણીતાના ઘરમાં ઘૂસ્યો, ચડ્ડો કાઢી કહ્યું “ભાભી અહીં આવો…બાથમાં લઈ..”
અમદાવાદ: શહેરના વાસણા વિસ્તારમાં રહેતી પરિણીતાએ સ્થાનિક શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. આ પરિણીતા જ્યારે વાસણ ઘસતી હતી ત્યારે તે…
Read More » -
સુરત : SMCને ફાયર સેફ્ટી ‘યાદ’ આવી, 19 હૉસ્પિટલ-1 કૉમ્પલેક્સ સીલ, જુઓ લીસ્ટ
સુરત : સુરતમાં સતત આગની ઘટના ને લઈને ફાયર વિભાગ ફાયર સેફ્ટી યોગ્ય રીતે કાર્યરત કરવા માટે સતત કોમર્શિયલ કૉમ્પલેક્સ…
Read More » -
સ્વયમ સૈનિક દળ દ્વારા રાજુલા ના અસરગ્રસ્ત ગામો માં રાશન કીટ વિતરણ
અમરેલી રિપોર્ટર. કાંતિલાલ સોલંકી રાજુલા તાલુકા ના અસરગ્રસ્ત લોકોની વ્હારે આવ્યા સ્વયમ સૈનિક દળ ના સૈનિકો… રાજ્યમાં આવેલા તૌકતે વાવાઝોડાના…
Read More » -
ભારતીય જનતા પાર્ટીના નવસારીના મહામંત્રી તરીકે ઉનાઈ ગામના માજી સરપંચ અને વાસદા તાલુકાના યુવા નેતા શ્રી અશ્વિનભાઈ બળવંતભાઈ ગામીતની નિમણૂંક કરવામાં આવી
વાસદા રિપોર્ટર – બ્રિજેશ પટેલ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા નવસારી જીલ્લા માટે અનુસૂચિત જનજાતિ મોરચા માટે હોદ્દેદારો ની…
Read More » -
ફેફ્સા 100 ટકા સંક્રમિત હોવા છતાં ભરૂચના ઈર્શાદ શેખે આપી કોરોનાને મ્હાત
કોરોનાની બીજી લહેર અંત તરફ જઈ રહી છે, ત્યારે સંક્રમિત ગંભીર દર્દીઓ પણ સ્વસ્થ થઈ રહ્યા છે, અને કોરોના રિકવરી…
Read More »