गुजरात
-
અમદાવાદઃ “માણસને ગુસ્સો આવે એટલે હાથ ઉપાડે, તારી ધોળી ચામડી પર ડાઘ તો દેખાય”, સાસુના આ જવાબથી પૂત્રવધુ હેબતાઈ ગઈ
અમદાવાદ: શહેરમાં રહેતી મહિલાએ તેની સાસુ અને પતિ સામે ફરિયાદ નોંધાવી છે. લગ્ન બાદ મહિલાનો પતિ તેને ખૂબ માર મારતો…
Read More » -
Delta Plus Variant: કોરાનાના ડેલ્ટા+ વેરિઅન્ટની વડોદરામાં કેવી રીતે થઈ એન્ટ્રી? મહિલાને કોઈ લક્ષણો નહીં
વડોદરા : જેની ચિંતા સૌને સતાવી રહી છે એવા કોરોના વાયરસના ડેલ્ટા પ્લસ વેરિએન્ટના નવા કેસ અંગે ગઈકાલે કેન્દ્રીય સ્વાસ્થ્ય…
Read More » -
શું તમે કાળેકડાના ફૂલના શાકને માણ્યું છે? કલાકાર રાજભા ગઢવીએ ગીરમાંથી બનાવ્યો Video
ગીરના કલાકાર રાજભા ગઢવી તેમના અસલ અંદાજ માટે જાણીતા છે. ટોચના કલાકાર બન્યા છતાં તેઓ પોતાની જમીન સાથે જોડાયેલા છે.…
Read More » -
ગુજરાતના આ વિસ્તારમાં આજે ભારે વરસાદની આગાહી, ગઈકાલે રાજ્યના 14 તુલાકમાં બે ઇંચથી વધુ વરસાદ ખાબક્યો
રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ચોમાસુ જામ્યું છે. ત્યારે ગુરૂવારે રાજ્યના 14 તાલુકામાં બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગની આગાહી…
Read More » -
સુરત: સાડા ચાર વર્ષની બાળકી પર દુષ્કર્મથી ચકચાર, માસૂમ બેભાન હાલતમાં મળી આવી
સુરત: સુરતમાં માનવજાતને શરમમાં મૂકતી વધુ એક ઘટના સામે આવી છે. અડાજણમાં નવી બાંધકામની સાઇડ ની બાજુમાં તૈયાર થયેલી બિલ્ડિંગમાં…
Read More » -
સુરત : સેલ્સમેનના સ્વાંગમાં હતો બિજનોરી ગેંગનો ‘ભોમિયો’, UPનો સિકંદર નીકળ્યો ‘મહા ગિલિન્ડર’
સમગ્ર દેશમાં ચોરી કરતી ઉત્તર પ્રદેશની કુખ્યાત બિજનોરી ગેંગ માટે સુરતમાં ભોમિયો તરીકે કામ કરતા રાંદેરના આધેડને એસઓજીપોલીસે એ રાંદેર…
Read More » -
ગૌતમભાઈ અદાણી નાં જન્મ દિવસ નિમિત્તે અદાણી ફાઉન્ડેશન દ્વારાં મુંદરા ગુજઁર મેઘવાળ સમાજનાં સમશાન ભૂમિ મધ્યે વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજાયો
મુંદરા રિપોર્ટર. છગન પરમાર તા. 24/06 /2021 આજ રોજ મુંદરા શહેર મધ્યે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા ને ફુલ…
Read More » -
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 52 તાલુકામાં વરસાદ ખાબક્યો, જાણો ક્યાં પડ્યો ધોધમાર સાડા ચાર ઇંચ વરસાદ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 52 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે સુરતના કામરેજમાં સાડા ચાર ઈંચ જેટલો વરસાદ ખાબક્યો…
Read More » -
સુરત: મિત્ર સાથે ચેટિંગ કરતા મામીએ પકડી પાડી અને કહ્યું, ‘પ્પાને કહી દઇશ’, કિશોરીએ કર્યો આપઘાત
સુરત: આજકાલ કિશોરોના આપઘાતનાં કિસ્સાઓ વધી રહ્યાં હોય તેમ અનેક ઘટનાઓ સામે આવી રહી છે. સાયણમાં પણ આવો જ એક…
Read More » -
અમદાવાદ જગન્નાથ મંદિરની રથયાત્રા કાઢવા માટે નીતિન પટેલે કર્યો ઇશારો, જાણો શું કહ્યું તેમણે
અમદાવાદ: આજે અમદાવાદનાં જગન્નાથ મંદિરની રથયાત્રા પહેલાની મહત્ત્વની વિધિ જળયાત્રા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યનાં નાયબ મુખ્યમંત્રી નીતિન…
Read More »