गुजरात
-
રાજ્યમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી, 30-40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા
ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી મંદ પડેલું ચોમાસું ફરી સક્રિય થયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી પાંચ દિવસ…
Read More » -
આદિપુર-ગાંધીધામની રામબાગ હોસ્પિટલ ફરીવાર ગરીબ દર્દીઓ માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ
ગાંધીધામ રિપોર્ટર. કાંતિલાલ સોલંકી ગાંધીધામ- આદિપુર મધ્યે આવેલી રામબાગ હોસ્પિટલમાં જનરલ સજૅન ડૉક્ટર સાહેબ દ્વારા એક જ અઠવાડિયામા 3 કેન્સર…
Read More » -
ભચાઉ પો.સ્ટે નો વણશોધાયેલ મોટર સાઇકલ ચોરીનો ગુન્હો શોધી આરોપીઓને મુદામાલ સાથે પકડી કાયદેસરની કાર્યવાહી કરતી ગાંધીધામ એ – ડિવીઝન પોલીસ
ગાંધીધામ રિપોર્ટર. કાંતિલાલ સોલંકી મે , પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથાલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા શ્રી મયુર પાટીલ સાહેબ પોલીસ…
Read More » -
અમદાવાદમાં ચાર કલાકમાં સાડા ત્રણ ઇંચ વરસાદ પડતા ઠેરઠેર પાણી ભરાયા, સૌથી વધુ મણિનગરમાં પાંચ ઇંચ જેટલો વરસાદ
અમદાવાદમાં મોડી રાત્રે ચાર કલાકમાં જ સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો. મેઘરાજાની તોફાની બેટિંગથી પ્રશાસનની પ્રિ- મોન્સુન કામગીરીની પોલ…
Read More » -
Rathyatra 2021: આજે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે, રથયાત્રા રૂટ પર કર્ફ્યૂ, લોખંડી પોલીસ બંદોબસ્ત
અમદાવાદઃ આજે રવિવારે અષાઢી બીજે અમદાવાદમાં ભગવાન જગન્નાથ નગર ચર્ચાએ નીકળશે. આ સાથે હરીભક્તોમાં હર્ષનો આંનદ છવાયો છે. જોકે, દર…
Read More » -
અમિત શાહે પરિવાર સાથે કરી ભગવાન જગન્નાથની મંગળા આરતી
અમદાવાદ: આજે અષાઢી બીજે જગતના નાથ જાતે જ નગરજનોને આશિર્વાદ આપવા માટે નગરચર્યાએ નીકળે છે. આજે 12મી જુલાઇએ ભગવાન જગન્નાથજીની…
Read More » -
રાપર તાલુકા કિડીયાનગર ખાતે ગણેશ મંદિર નો મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું બે દિવસ નું આયોજન
કીડીયાનગર. રાપર રિપોર્ટર. કાંતિલાલ સોલંકી રાપર તાલુકાના કિડીયાનગર ગામે આગામી તા 12/7/2021 અને તા. 13/7/2021 એમ બે દિવસ સુધી…
Read More » -
મેવાસા ગામની સીમમાં બનાવેલ અન્ડર ગ્રાઉન્ડ સીમેન્ટના ટાંકામાથી ભારતીય બનાવટના અંગ્રેજી દારૂના જથ્થા સાથે કુલ કિં.રૂ. ૧૭,૦૧,૬૦૦ / – નો મુદામાલ પકડી પાડી પ્રોહિ . નો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી આડેસર પોલીસ
આડેશર રિપોર્ટર. કાંતિલાલ સોલંકી મેવાસા ગામની સીમમાં બનાવેલ અન્ડર ગ્રાઉન્ડ સીમેન્ટના ટાંકામાથી ભારતીય બનાવટના અંગ્રેજી દારૂના જથ્થા સાથે કુલ કિં.રૂ.…
Read More » -
ગુજરાતમાં કોરોનાની બીજી લહેર પછી વધુ એક જિલ્લો થયો કોરોનામુક્ત, જાણો વિગત
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ધીમે ધીમે શાંત પડી રહી છે. છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં દૈનિક કેસો 100ની અંદર આવી ગયા…
Read More » -
અમદાવાદમાં જગન્નાથની 144મી રથયાત્રા: આજે ભગવાનની નેત્રોત્સવ વિધિ અને મહાઆરતી
અમદાવાદ: ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રાને રાજ્ય સરકારે શરતી મંજૂરી આપી દીધી છે. એટલે કે ફરજિયાત કોવિડ ગાઇડલાઇનના નિયમો અને ભક્તો…
Read More »