गुजरात
-
ગેરકાયદેસર પ્રતિબંધિત સિગારેટનું વેચાણ કરતાં ઇસમને ઝડપી પાડતી એસ.ઓ.જી. અમદાવાદ ગ્રામ્ય
જીએનએ અમદાવાદ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિ.ચંન્દ્રશેખર સાહેબ, અમદાવાદ રેન્જ તથા પોલીસ અધિક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ નાઓએ અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં ગેરકાયદેસર પ્રતિબંધિત…
Read More » -
Valsad: મંદિરમાં ભગવાનના દર્શન કરતાં કરતાં જ વેપારી ઢળી પડ્યા ને થયું મોત
વલસાડઃ શહેરના જાણીતા બિલ્ડર જયંતિ ખાલપ પટેલનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. તેમના મૃત્યુનો વીડિયો વાયરલ થયો છે. વડોદરાના મંદિરે દર્શન…
Read More » -
‘હું મારી પત્ની વગર નહીં જીવી શકું, પ્રિયંકા પાસે જાઉં છું, માફ કરજો,’ પત્નીના આપઘાતના પાંચ દિવસમાં પતિનો આપઘાત
આણંદ: પેટલાદ ખાતે એક યુવકે સુસાઇડ નોટ લખીને બુધવારે રાત્રે આપઘાત કરી લીધો છે. યુવકની પત્નીએ પણ પાંચ દિવસ પહેલા…
Read More » -
અમદાવાદમાં નકલી ડોક્ટોરનો રાફડો ફાટ્યો, ધો.10 કે ધો.12 ભણેલા 14 નકલી ડોક્ટરો ઝડપાયા
અમદાવાદઃ કોરોનાના કપરા સમયને કેટલાક રૂપિયાના લાલચું લોકોએ જાણે કે રૂપિયા કમાવવાની ઉત્તમ તક સમજી બેઠા હોય તેમ લાગી રહ્યું…
Read More » -
સુરત : બે સગા ભાઈઓએ ચાર મહિનામાં આપઘાત કર્યો, પરિવારે બીજો દીકરો પણ ગુમાવતા કરૂણાંતિકા
સુરતમાં મા કોરોનાવાયરસ ના કારણે ઉદભવેલી સ્થિતિના કારણે આપઘાતની અનેક ઘટનાઓ સામે આવી છે તેવામાં હવે સુરતના સચિન વિસ્તારમાં આપઘાતની…
Read More » -
બોટાદ કલેકટરને બ્રહ્મસમાજ સહીત સાધુ સંતો અને વિહિપના આગેવાને આપ્યું આવેદનપત્ર
બોટાદ રીપોર્ટ – રાઠોડ પ્રકાશ બોટાદ બ્રહ્મસમાજ અને સાધુ સંતો તેમજ વિશ્વ હિન્દૂ પરિસદના આગેવાન મોન્ટુભાઈ માળીએ અધિક કલેક્ટરને આવેદનપત્ર…
Read More » -
કંડલા કોમ્પ્લેક્સ મહેશ્વરી સમાજના પ્રમુખ દ્વારા બી. ડીવીઝન. પી.આઈ સાહેબ શ્રી નું સન્માન કરવામાં આવ્યું
ગાંધીધામ રિપોર્ટર. કાંતિલાલ સોલંકી કિડાણા સોસાયટી મહેશ્વરી સમાજના પૂર્વ પ્રમુખ શ્રી બલરામ ચાપસી કન્નર સવૅ સમાજ વતી શ્રી બી. ડીવીઝન.…
Read More » -
રાજ્યના આ વિસ્તારમાં આજે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી
રાજ્યમાં ચોમાસું જામ્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. હવામાન…
Read More » -
ધો. 10ના વિદ્યાર્થીઓને ગણિતમાં મળશે બે વિકલ્પ, સમજો કેમ આ નિર્ણય લેવામાં આવ્યો
અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. બોર્ડ દ્વારા હવે ધોરણ-10ના વિદ્યાર્થીઓને ગણિતના…
Read More » -
રાજ્યમાં હવે પાંચ દિવસ જ Corona માટે રસીકરણ થશે, બુધવાર-રવિવારે રજા રખાશે
ગાંધીનગર: ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર ધીરે ધીરે શાંત પડી રહ્યો છે. પરંતુ બુધવારે કોરોના કેસની સંખ્યામાં થોડો વધારો જોવા મળતા…
Read More »