गुजरात
-
અમદાવાદનો વેપારી નાઈજિરિયન ગેંગનો શિકાર બન્યો: કેન્સરની દવાના ધંધાના નામે મસમોટી છેતરપિંડી
અમદાવાદ: કેન્સરની સારવાર માટે હર્બલ ઓઈલના ધંધાના નામે ઓઢવના વેપારી સાથે રૂ 53 લાખની છેતરપિંડી કરનાર નાઈઝીરીયન ઝડપાયો. સાયબર ક્રાઈમે…
Read More » -
જુગારનો ગણના પાત્ર કેશ શોધી કાઢતી ગાંધીધામ એ – ડીવીઝન પોલીસ
ગાંધીધામ કચ્છ રિપોર્ટર. કાંતિલાલ સોલંકી મે , પોલીસ મહાનીરીક્ષક શ્રી જે.આર.મોથાલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા શ્રી મયુર પાટીલ સાહેબ…
Read More » -
રાજ્યમાં આજે કોરોનાના નવા 19 કેસ નોંધાયા, 5 લાખથી વધુ લોકોનું રસીકરણ
ગાંધીનગર: ગુજરાતમાં કોરોના વાયરસના 19 કેસ નોંધાયા છે. રાજ્યના ઘણા જિલ્લામાં કોરોના વાયરસના કેસ શૂન્ય છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં…
Read More » -
અમદાવાદઃ કોરોના સમયમાં Liquor permit લેવા લોકોની પડાપડી, અરજીઓમાં ધરખમ વધારો
અમદાવાદઃ ગુજરાતમાં દારૂ બંધી છે પરંતુ કોરોનામાં દારૂની પરમિટ માટે જે ડિમાન્ડ વધી છે તે પણ નોંધનિય છે. મહત્વનું છે…
Read More » -
ગુજરાતમાં હજી 44% વરસાદની ઘટ, જાણો ક્યારે ધોધમાર વરસાદની છે આગાહી
અમદાવાદ: આ વખતે ચોમાસાનો વહેલો પ્રારંભ થયો હતો જેના કારણે અનુમાન લગાવવામાં આવતું હતું કે, ઓગસ્ટમાં પણ ઘણો વરસાદ થશે.…
Read More » -
ગિરનાર રોપવેમાં 20 ઓગસ્ટ સુધી ફ્રીમાં સફર કરી શકાશે, જાણો કોને મળશે આ ઓફરનો લાભ
જૂનાગઢ ગિરનાર રોપવે ઉષા બ્રેકો કંપનીએ પણ અનોખી ઓફર આપી છે. નીરજ નામની વ્યક્તિને ગિરનાર રોપવેની વિનામૂલ્યે સફર કરી શકશે.…
Read More » -
Gujarat Corona Cases: રાજ્યમાં આજે કોરોનાના નવા 25 કેસ નોંધાયા, સાજા થવાનો દર 98.75 ટકા
ગાંધીનગર: ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં સામાન્ય વધારો થયો છે. શનિવારે 19 કેસ નોંધાયા હતા. રાજ્યના ઘણા જિલ્લામાં કોરોના વાયરસના કેસ…
Read More » -
અમરેલીના બાઢલા નજીક ગમખ્વાર અકસ્માત, 8ના ઘટનાસ્થળે જ મોત, બે ગંભીર રીતે ઘાયલ
અમરેલીના સાવરકુંડલાના બાઢલા ગામે મોડી રાતે ગમખ્વાર અકસ્માત સર્જાય છે. જેમાં આઠ લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યા છે. જ્યારે બેથી…
Read More » -
મોટર સાઇકલ ચોરી કરતી ટોળકીને પકડી પાડી પોકેટ કોપની મદદથી અનડીટેક્ટ ગુનાઓના ભેદ ઉકેલતી અંજાર પોલીસ
અંજાર કચ્છ રિપોર્ટર. કાંતિલાલ સોલંકી મોટર સાઇકલ ચોરી કરતી ટોળકીને પકડી પાડી પોકેટ કોપનીમદદથી અનડીટેક્ટ ગુનાઓના ભેદ ઉકેલતી અંજાર…
Read More » -
જામનગરમાં વિકાસ દિવસ અંતર્ગત એમ. પી. શાહ ઓડિટોરિયમ ખાતે આરોગ્ય સુખાકારી કાર્યક્રમમાં મેયર સહિત સાંસદ અને ધારાસભ્ય હસ્તે કોરોના વોરિયર્સને કરાયા સન્માનિત.
જીએનએ જામનગર સમગ્ર રાજ્યમાં હાલ સંવેદનશીલ સરકારના સુશાસનના પાંચ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે, તે નિમિત્તે આજે વિકાસ દિવસની ઉજવણી…
Read More »