गुजरात
-
ધો.12 વિજ્ઞાન પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર, 15.32% વિદ્યાર્થીઓ થયા ઉતીર્ણ
ગાંધીનગર: ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ આજે જાહેર કરવાામાં આવ્યું છે. જેમાં આજે સવારે એટલે…
Read More » -
ગાંધીનગર : સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટના વિદ્યાર્થીઓએ ૭૫ મા સ્વાતત્ર્ય દિને વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન અને સાંસ્કૃતિક કાર્યક્રમ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા.
ગાંધીનગર રિપોર્ટર – અનિલ મકવાણા સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સમર્પણ હોસ્ટેલ કેમ્પસમાં રહેતા વિદ્યાર્થીઓ અને સ્ટાફમિત્રો મળી 15મી ઓગસ્ટના દિને…
Read More » -
મુન્દ્રા તા. ના નાના કપાયા ગામે પ્રાથમિક સ્કૂલ માં 75માં સ્વતંત્ર દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી
મુંદરા કચ્છ રિપોર્ટર. છગન પરમાર મુન્દ્રા તા. ના નાના કપાયા ગામે પ્રાથમિક સ્કૂલ માં 75માં સ્વતંત્ર દિવસ ની ઉજવણી કરવામાં…
Read More » -
15 મી ઓગસ્ટ ના ૭૫માં સ્વાતંત્ર દિન નિમિત્તે શ્રી મુરુ પ્રાથમિક શાળા ખાતે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો
મુંદરા કચ્છ રિપોર્ટર. છગન પરમાર 15 મી ઓગસ્ટ ના ૭૫માં સ્વાતંત્ર દિન નિમિત્તે શ્રી મુરુ પ્રાથમિક શાળા ખાતે ધ્વજ વંદન…
Read More » -
DPT એ “આઝાદી કા અમૃત મહોત્સવ” ની થીમ પર આધારિત ભારતનો 75 મો સ્વતંત્રતા દિવસ ઉજવ્યો.
કચ્છ રિપોર્ટર. કાંતિલાલ સોલંકી DPT એ “આઝાદી કા અમૃત મહોત્સવ” ની થીમ પર આધારિત ભારતનો 75 મો સ્વતંત્રતા દિવસ ઉજવ્યો.…
Read More » -
સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના બેનરો માં બંધારણ ઘડવૈયા ડૉ બાબાસાહેબ આંબેડકરના ફોટા લુપ્ત
જુનાગઢ રિપોર્ટર. કાંતિલાલ સોલંકી સમગ્ર દેશમાં સ્વતંત્રતા પર્વ ની ઉજવણી કરવામાં આવી છે ત્યારે સમગ્ર ભારતમાં ક્યાંક ને ક્યાંક સ્વાતંત્ર્ય…
Read More » -
મંગવાણા ખાતે સરકારી માધ્યમિક શાળાના નવનિર્મિત ભવનનું શિક્ષણ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે લોકાર્પણ કરાયું
કચ્છ રિપોર્ટર. કાંતિલાલ સોલંકી મંગવાણા ખાતે સરકારી માધ્યમિક શાળાના નવનિર્મિત ભવનનું શિક્ષણ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે લોકાર્પણ કરાયું શિક્ષણ ક્ષેત્રે…
Read More » -
કોરોનાની સંવેદનશીલ અને અતિગંભીર મહામારીમા શ્રેષ્ઠ અને સરાહનીય કામગીરી બદલ અમદાવાદ માહિતી કચેરીમાં ફરજ બજાવતા અમિતસિંહ ચૌહાણનું કરાયું સન્માન.
જીએનએ અમદાવાદ અમદાવાદ માહિતી કચેરીમાં ફરજ બજાવતા શ્રી અમિત સિંહ ચૌહાણનુ કોરોનાની સંવેદનશીલ અને અતિગંભીર મહામારીમા શ્રેષ્ઠ અને સરાહનીય કામગીરી…
Read More » -
શ્રી નવાનગર નખત્રાણા કુમાર પ્રાથમિક શાળામાં ૭૫ માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાઈ…
નખત્રાણા રીપોટર – કમલેશ નાકરાણી શ્રી નવાનગર નખત્રાણા કુમાર પ્રાથમિક શાળામાં આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત ૭૫માં સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં…
Read More » -
અમદાવાદ જિલ્લા વહિવટી તંત્રની નવતર પહેલ. સ્વાતંત્ર્ય સેનાનીઓના ઘરે જઈને સન્માન કરતા અમદાવાદ જીલ્લા કલેકટર સંદિપ સાગલે
જીએનએ અમદાવાદ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી સમગ્ર દેશમાં થઈ રહી છે ત્યારે સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાઇને આપણા દેશને આઝાદી અપાવનાર વીર…
Read More »