गुजरात
-
અમદાવાદ: તરૂણીએ ન્યૂડ તસવીરો-વીડિયો Insta પર કર્યા અપલોડ, માતાપિતાને જાણ થતાં લાગ્યો આંચકો
અમદાવાદ: શહેરમાં એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. કોરોના મહામારીને કારણે હાલ શાળાનું શિક્ષણ ઓનલાઇન અને ઓફલાઇન ચાલી રહ્યું…
Read More » -
ગુજરાત વિધુત કર્મચારી ઉત્કર્ષ મંડળ માણાવદર દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો
સૌરાષ્ટ્ર ગુજરાત વિધુત કર્મચારી ઉત્કર્ષ મંડળ માણાવદર દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો PGVCL GETCO ગુજરાત વિધુત કર્મચારી ઉત્કર્ષ મંડળ જૂનાગઢ…
Read More » -
લવ જેહાદ મુદ્દે હાઇકોર્ટના ચુકાદાને રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટમાં પડકારશે
અમદાવાદ : લવ જેહાદ કાયદાના અમલીકરણ ઉપર રોક લગાવતા હાઇકોર્ટના ચુકાદાને ગુજરાત સરકાર સુપ્રીમ કોર્ટમાં પડકારશે. કાયદા રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ…
Read More » -
ગુજરાતના 20 જિલ્લામાં વરસાદની 50 ટકાથી વધુ ઘટ, 68 ટકાની ઘટ સાથે ગાંધીનગર મોખરે
ગુજરાતમાં 20 જિલ્લામાં હજુ પણ વરસાદની 50 ટકાથી વધુ ઘટ છે. ચાલુ વર્ષે ગુજરાતમાં સિઝનનો સરેરાશ માત્ર 11.26 ઈંચ જ…
Read More » -
ગુજરાતમાં ગંભીર જળસંકટના એંધાણ, નર્મદા ડેમમાં માત્ર 45.40 ટકા પાણી
રાજ્યમાં ચાલુ વર્ષે વરસાદની ખેંચાઈ વર્તાઈ રહી છે. હજુ પણ ખેડૂતો સારા વરસાદની રાખી રહ્યા છે આશા. જો વરસાદ ખેંચાશે…
Read More » -
રૂપાણી સરકાર જેલોમાં બંધ કેદીઓને આપશે આ સુવિધા, જાણો વિગત
ગાંધીનગરઃ રાજ્ય સરકારે રાજ્યની તમામ જેલોમાં બંધ કાચા કામના કેદી અને પાકા કામના કેદીઓને લઇને મહત્વનો નિર્ણય કર્યો છે. મળતી…
Read More » -
વરસાદ ખેંચાતા ગુજરાતમાં દુષ્કાળના ડાકલા, 98 ડેમમાં માત્ર 25 ટકા પાણી
કોરોનાના કપરાકાળ બાદ હવે ગુજરાત પર આવી પડી છે જળસંકટની આફત. ઓગષ્ટ મહિનો પૂર્ણ થવા આવ્યો રાજ્યમાં 65 ટકા ઓછા…
Read More » -
સુરત: માતા-બહેનની હત્યા પછી તબીબે કહ્યું,’પિતા અમારી જવાબદારી લઇ શક્યા હોત પણ ન લીધી’
સુરત: કતારગામમાં જીંદગીથી કંટાળી મહિલા તબીબે માતા અને નાની બહેનને બેભાન કરવાના ઈન્જેક્શનના ઓવરડોઝ આપી હત્યા કર્યા બાદ પોતે પણ…
Read More » -
રાજ્ય સરાકરે જન્માષ્ટમીની ઉજવણીની આપી છૂટ પણ દ્વારકા જગતમંદિર રહેશે બંધ
આગામી જન્માષ્ટમીના દ્વારકા જગત મંદિર રહેશે બંધ. જન્માષ્ટમીમાં માત્ર પૂજારી પરિવાર અને પ્રશાસન કૃષ્ણ જન્મોત્સવ ઉજવશે. સૂત્રોએ કહ્યું કે ગત…
Read More » -
ગુજરાતમાં દુષ્કાળના ભણકારા, 114 તાલુકામાં 10 ઈંચથી ઓછો વરસાદ
ગુજરાત જ્યાં વાગી રહ્યા છે દુષ્કાળના ભણકારા. જો એક સપ્તાહમાં વરસાદ ન વરસ્યો તો ગુજરાતમાં સત્તાવાર દુષ્કાળ જાહેર કરવો પડે…
Read More »