गुजरात
-
CCTV footage: અંકલેશ્વરમાં પાંચ વર્ષનો બાળક ચોથા માળેથી નીચે પટકાયો, આબાદ બચાવ
અંકલેશ્વર: કહેવાય છે ને કે, રામ રાખે તેને કોણ ચાખે? આવી જ એક ઘટના ભરૂચનાં અંકલેશ્વરમાં બની છે. અંકલેશ્વરમાં શુક્રવારે…
Read More » -
આજે મેઘરાજા રાજ્યનાં આ વિસ્તારોને ઘમરોળશે, હજી પાંચ દિવસ છે ભારે વરસાદની આગાહી
અમદાવાદ : ગુજરાતભરમાં (Gujarat) સપ્ટેમ્બર મહિનાની (rain in September) શરૂઆતથી વરસાદી માહોલ જામ્યો છે. સૌરાષ્ટ્ર અને રાજસ્થાન પર સાઈક્લોનિક સર્ક્યુલેશન સક્રિય…
Read More » -
આ બે જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, 24 કલાક દરિયો ન ખેડવા માછીમારોને સૂચના
દ્વારકા અને પોરબંદરમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જેથી આગામી 24 કલાક દરિયો ન ખેડવા માછીમારોને…
Read More » -
સુરત : ત્રણ વર્ષીય માસુમ શ્રવણને કચડી નાખનાર ગાડી ચાલક કોણ? 13 દિવસે મળ્યો, CCTV Video
સુરત :સૌથી પોશ ગણાતા એવા સિટીલાઇટ વિસ્તારમાં માલેતુજાર તરીકે ગણાતા વિસ્તારમાં સૂર્યપ્રકાશ રેસીડેન્સી માધાપર વેપારીના ત્રણ વર્ષીય પુત્રને એક ગાડી…
Read More » -
કોન્ફરન્સનું કેન્દ્ર બિંદુ કેમ બની રહ્યું છે કેવડિયા, કેમ થાય છે રાષ્ટ્રીય કોન્ફરન્સ?
અમદાવાદ : કેવડિયાની કાયાકલ્પ અને વિશ્વ ફલક પર કેવડિયાની ઓળખ ઉભી કરવામાં નરેન્દ્ર મોદીનો સિંહફાળો છે. અખૂટ કુદરતી સંપદા ધરાવતો…
Read More » -
મા.ડૉ. રામદાસ આઠવલે કેન્દ્રીય સામાજિક ન્યાય રાજ્યમંત્રી (ભારત સરકાર) રાષ્ટ્રીય અધ્યક્ષ , રિપબ્લીકન પાર્ટી ઓફ ઇન્ડિયા (આઠવલે) નુ તારીખ. ૪ .સપ્ટેમ્બર ૨૦૨૧ ના રોજ અમદાવાદ ખાતે આગમન
અમદાવાદ રિપોર્ટર. કાંતિલાલ સોલંકી મા.ડૉ. રામદાસ આઠવલે કેન્દ્રીય સામાજિક ન્યાય રાજ્યમંત્રી (ભારત સરકાર) રાષ્ટ્રીય અધ્યક્ષ , રિપબ્લીકન પાર્ટી ઓફ ઇન્ડિયા…
Read More » -
અમદાવાદ: 88 ગામમાં 100% વેક્સીનેશન, ગામડાઓમાં રસી આપવા રાત્રિ કેમ્પનું આયોજન
અમદાવાદ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદ ખાતે બેઠક કરીને વેક્સીનના પ્રથમ ડોઝ ની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માટે સૂચના આપી…
Read More » -
રાજ્યના 194થી વધુ તાલુકામાં મેઘમહેર, જૂનાગઢના માંગરોળમાં 12 કલાકમાં 12 ઇંચ વરસાદ પડતા જળબંબાકાર
લાંબા વિરામ બાદ બુધવારે રાજ્યના 194થી વધુ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. મંગળવારે દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ત્યારે…
Read More » -
આજથી ધોરણ 6થી 8ના ઓફલાઈન વર્ગો શરૂ, વિદ્યાર્થીઓની હાજરી મરજીયાત રહેશે
રાજ્યમાં આજથી તમામ પ્રાથમિક સ્કૂલોમાં ધોરણ છથી આઠના વર્ગોમાં ક્લાસરૂપ શિક્ષણ શરૂ થયું છે. સરકારે જાહેર કરેલી એસઓપી અને ગાઈડલાઈન…
Read More » -
ગુજરાતમાં કોરોનાથી કેટલા લોકોના થયા છે મોત ? જાણો કોંગ્રેેસે શું કર્યો દાવો
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 12 નવા કેસ સામે આવ્યા છે. રાજ્યમાં હાલ 150 એક્ટિવ કેસ છે અને 3…
Read More »