गुजरात
-
અમદાવાદ : શહેરમાં કોરોના કેસ વધતા સીએમની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ, જાણો શું-શું કર્યા નિર્ણયો
અમદાવાદ : અમદાવાદ સહિત ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી એકવાર વધારો જોવા મળ્યો છે. ત્યારે સૌથી વધુ અમદાવાદ શહેરમાં કોરોના કેસ…
Read More » -
Ahmedabad: કોરોના સામે લડવા તંત્ર એલર્ટ પણ લોકો કહે છે ‘હવે માસ્ક ન પહેરાય, ગભરામણ થાય’
ગુજરાતમાં કોરોનાએ ફરી એકવાર કાળો કેર વર્તાવ્યો છે અને દૈનિક કેસોમાં મોટો ઉછાળો આવ્યો છે. એમાં પણ અમદાવાદમાં સૌથી વધુ…
Read More » -
Ahmedabad Corona Case: શહેરમાં 1,000 એક્ટિવ કેસ, હોસ્પિટલમાં માત્ર 30 દર્દીઓ
ગુજરાતમાં વધતા કોરોનાનાં આંકડા તેમાં પણ અમદાવાદમાં ફરી એક વખત કોરોનાનાં કેસનો 1000નો આંકડો પાર થઇ ગયો છે. અમદાવાદમાં 5…
Read More » -
રાજ્યમાં વધતા કોરોના વાયરસના કેસ વચ્ચે અમદાવાદ શહેર માટે આવ્યા ચિંતાના સમાચાર,જાણો
અમદાવાદ: ગુજરાતમાં કોરોનાએ ફરી એકવાર કાળો કેર વર્તાવ્યો છે અને દૈનિક કેસોમાં મોટો ઉછાળો આવ્યો છે. એમાં પણ અમદાવાદમાં સૌથી…
Read More » -
‘હું નિર્દોષ છું’: સુરતમાં બાળકી પર રેપ-હત્યા કેસમાં આજીવન કેદની સજા સાંભળીને આરોપીએ જજ તરફ ફેંક્યું ચંપલ
સુરત: શહેરના હજીરા વિસ્તારમાં શ્રમજીવી પરિવારની પાંચ વર્ષીય બાળકી rape and murder of five year old girl) પર બળાત્કાર ગુજારી…
Read More » -
AMC Tax વિભાગનો વહિવટી ખેલ, Tax billમાં નામ બદલવા ‘સાહેબને વહિવટ’ આપવો પડશે
અમદાવાદઃ અમદાવાદ મહાનગર પાલિકા ટેક્ષ વિભાગ જાણે ભ્રષ્ટાચારનું કેન્દ્ર બન્યું હોય તેવો એક કિસ્સો સામે આવ્યો છે. સામાન્ય નાગરિક પાસે…
Read More » -
ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી થયેલ એક્ટિવા ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી એક ઈસમને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ ભુજ
ભુજ. કચ્છ રિપોર્ટર. કાંતિલાલ સોલંકી પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ , સરહદી રેન્જ , ભુજ તથા પોલીસ અધીક્ષકશ્રી સૌરભ સિંધ સાહેબ…
Read More » -
અમદાવાદ: વધતા કોરોના કેસને કારણે વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી, અનેક શાળામાં ફરીથી Odd Even પદ્ધતિ શરૂ
અમદાવાદ: જેમ જેમ અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોનાનના કેસ વધી રહ્યા છે તેમ તેમ આરોગ્ય તંત્ર તો ચિંતિત બની રહ્યું છે.…
Read More » -
Ahmedabad Airportના રન વે પર શરુ થશે સમારકામ, જાન્યુઆરીમાં ફ્લાઇટ હોય તો ફટાફટ વાંચો આ સમાચાર
અમદાવાદ: સરદાર વલ્લભભાઈ ઇન્ટરનેશનલ એરપોર્ટનો સાડા ત્રણ કિલોમીટરનો રન વે છે. આ રન વેનું સમાર કામ કરવામાં આવશે. 17 જાન્યુઆરીથી…
Read More » -
કેન્દ્રીયમંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ જણાવ્યું ભગવાન કૃષ્ણનું ગુજરાતી કનેક્શન, જાણો ‘દ્વારકાધીશ’ તરીકે ક્યારે લોકપ્રિય થયા
ગાંધીનગરઃ કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ ભગવાન કૃષ્ણના ગુજરાત કનેક્શન અંગે મોટું નિવેદન આપીને ખળભળાટ મચાવ્યો છે.…
Read More »