गुजरात
-
રાજ્ય કક્ષાના 73મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીની કાર્યક્રમમાં રાજ્યપાલ નહીં રહે હાજર, જાણો શું છે કારણ?
ગાંધીનગરઃ 26 જાન્યુઆરીના ગીર સોમનાથ ખાતેની ઉજવણીના કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત હાજર નહિ રહે. રાજ્યપાલ કોરન્ટાઈન હોવાના કારણે 26 જાન્યુઆરીના કાર્યક્રમમાં…
Read More » -
રાજપીપળા પોલીસે પકડી ‘માર્કશીટ માફિયા,’ 510 ડુપ્લીકેટ માર્કશીટ સાથે પકડાઈ દિલ્હીની યુવતી
રાજપીપળા : રાજપીપળાની બરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી માં વેરિફિકેશન માટે આવેલી એક નકલી માર્કશીટનું રાષ્ટ્રીય કૌભાંડ ખુલ્લુ પાડી દીધું છે.…
Read More » -
Republic Day 2022 : સોમનાથમાં રાષ્ટ્રધ્વજ ફરકાવશે CM ભુપેન્દ્ર પટેલ, માત્ર 32 મિનિટમાં કાર્યક્રમ કરાશે પૂર્ણ
આજે દેશભરમાં પ્રજાસત્તાક પર્વ (Republic Day 2022) ની ધામધૂમથી ઉજવણી થશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પીએમ મોદી ધ્વજવંદન કરશે. વિવિધ…
Read More » -
Coldwave in Gujarat: ગાંધીનગર, અમદાવાદમાં ઠંડીનો રેકોર્ડ તૂટ્યો, હજી ત્રણ દિવસ છે કાતિલ coldwave ની આગાહી
અમદાવાદ: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં હવામાનમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યમાં…
Read More » -
પાંડેસરામાં પેટ્રોલ પંપ પર માચીસ નાંખી સળગાવવાનો પ્રયાસ કરનાર બે ઝડપાયા, cctv viral
સુરતઃ સુરતમાં સામાજિક તત્વોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે આ અસામાજિક તત્વો પોતાના મોજશોખ અને પોતાની અસ્તિત્વ સ્થાપવા…
Read More » -
ગોધરા: લગ્નનાં ફેરાનાં ગણત્રીનાં કલાક પહેલા જ પિતાના ઘરમાં દીકરીની ડોલી નહિં અર્થી ઉઠી
ગોધરા- જેનો જન્મ તેનું મૃત્યુ એ સત્ય બાબત છે પરંતુ અકાળે કોઈ સ્વજન ચાલ્યું જાય એ કુદરતની કદાચ ક્રૂર મજાક…
Read More » -
કિડીયાનગર ગામની ચામુંડાધાર સીમમાંથી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી આડેસર પોલીસ
આડેસર. કચ્છ રિપોર્ટર. કાંતિલાલ સોલંકી માનનીય પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી પૂર્વ કચ્છ…
Read More » -
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યક્રમમાં વિજય રૂપાણીનું કઈ રીતે કરાયું ભારે અપમાન ? જાણીને ચોંકી જશો
રાજકોટ: ગુજરાતના મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપનારા વિજય રૂપાણીની વર્તમાન સરકાર અને ભાજપ સંગઠન પણ ઉપેક્ષા કરી રહી હોવાની ચર્ચા સતત ચાલ્યા…
Read More » -
પ્રેમ સબંધમાં પ્રેમિકાના પિતાએ ધાકધમકી આપતા સગીરે કરી આત્મહત્યા
અમદાવાદ: કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે. ક્યારેક એક તરફી પ્રેમમાં કે પછી પ્રેમને પામવા માટે લોકો એટલી હદ…
Read More » -
Corona cases in Gujarat: ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થવાનું આ છે મૂળ કારણ, જાણો શું કહી રહ્યાં છે તબીબી નિષ્ણાત
અમદાવાદ: કોરોનાના કેસના આંકડા તો દિન પ્રતિદિન સામે આવી રહ્યા છે. આ કેસ પર કાબુ કેવી રીતે મેળવવો તેની મથામણ…
Read More »