गुजरात
-
મોરારીબાપુએ યુક્રેનના યુધ્ધમાં અસરગ્રસ્ત ભારતીયોને કરી કેટલા કરોડની મદદ ?
ભાવનગરઃ યુક્રેનના યુદ્ધમાં અસર પામેલા ભારતીયોને મોરારી બાપુ દ્વારા સવા કરોડ રૂપિયાની મદદ કરવામાં આવી છે. તાજેતરમાં યોજાયેલી લોનાવાલાની કથાની પૂર્ણાહુતિના…
Read More » -
વડોદરાના પર્યાવરણ પ્રેમીઓ દ્વારા વિશ્વામિત્રીને પુનઃ જીવિત કરવાનો પ્રયાસ
વડોદરા: શહેરની કુદરતી ધરોહર સાથે વડોદરાની ઐતિહાસિક ઓળખ સમાન વિશ્વામિત્રી નદી પ્રાણવાયુ વગર મૃતપ્રાય બની હોવાનું ખુદ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ…
Read More » -
સાપુતારામાં માર્ચમાં ચોમાસા જેવો માહોલ, ગુજરાતના આ વિસ્તારોમાં પણ છે માવઠાની આગાહી
અમદાવાદ: ગુજરાતમાં માવઠાની વધુ એક રાઉન્ડની આગાહીથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 10 માર્ચ સુધી દક્ષિણ…
Read More » -
KASEZ વહીવટી તંત્રે 58મા સ્થાપના દિવસની ઉજવણીના ભાગ રૂપે હોટેલ રેડિસન, ગાંધીધામ ખાતે વિવિધ કેટેગરીમાં તેના ટોચના નિકાસકારોને સન્માનિત કરવા માટે ‘એક્સપોર્ટ એવોર્ડ ફંક્શન’નું આયોજન કર્યું હતું. વિવિધ કેટેગરીમાં SEZ એકમોને પાછલા વર્ષમાં તેમની શ્રેષ્ઠ કામગીરી બદલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો
ગાંધીધામ કચ્છ રિપોર્ટર કાંતિલાલ સોલંકી KASEZ પરિવાર માટે તે ખૂબ જ ગર્વની વાત છે કે કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (…
Read More » -
આગામી ૧૪મી એપ્રિલ ડૉ બાબાસાહેબ આંબેડકર ની જન્મ જયંતી ઉજવવા ના ભાગ રૂપે આજે ડૉ આંબેડકર યુવા ગ્રુપ રાપર શહેર તેમજ ભારત મુક્તિ મોરચા રાપર શહેર ના કાર્યકરો ની બેઠક મળી
રાપર કચ્છ રિપોર્ટર કાંતિલાલ સોલંકી આજે રાપર મધ્યે ડૉ આંબેડકર યુવા ગ્રુપ , ભારત મુક્તિ મોરચા રાપર સહિત સંગઠનો દ્વારા…
Read More » -
કચ્છના MBBS ના વિદ્યાર્થી વિશાલ કાળુભાઇ મૌર્ય યુક્રેનથી આવતી કાલ 6.3.2022 ને રવિવારે ગાંધીધામ પહોંચશે.
ગાંધીધામ કચ્છ રિપોર્ટર કાંતિલાલ સોલંકી ગાંધીધામ સુંદરપુરી ના MBBS ના વિદ્યાર્થી વિશાલ કાળુભાઇ મૌર્ય યુક્રેનથી આવતી કાલ 6.3.2022 ને રવિવરે…
Read More » -
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 96 કેસ, જાણો કેટલા લોકોને અપાઇ રસી?
ગાંધીનગરઃ ગુજરાતમાં આજે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 96 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો…
Read More » -
આવતીકાલથી હેલ્મેટ ન પહેરનારા અને સીટ બેલ્ટ ન બાંધનારાઓની ખેર નથી, રાજ્યભરમાં ચાલશે ડ્રાઇવ
અમદાવાદ: આવતીકાલ એટલે કે 6ઠ્ઠી માર્ચથી સમગ્ર રાજ્યમાં પોલીસ તરફથી ટ્રાફિકના નિયમોની સુયોગ્ય અમલવારી માટે ખાસ ડ્રાઇવ શરૂ કરવામાં આવનારા…
Read More » -
ભારે બોમ્બમારા વચ્ચે કાળા સમુદ્રમાં ફસાયા 21 ભારતીય ખલાસીઓ, આ રીતે વિતાવી રહ્યા છે જીવન
નવી દિલ્હી. યુક્રેન યુદ્ધનો આજે નવમો દિવસ છે. અત્યાર સુધીમાં 17 હજારથી વધુ ભારતીયોને યુક્રેનમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. પરંતુ…
Read More » -
સુરત: માતાપિતા કામ પર હતા, ઘરમાં 10 વર્ષની દીકરીની એકલતાનો લાભ લઇ અજાણ્યો વ્યક્તિ દુષ્કર્મ આચરીને ભાગી ગયો
સુરત: શહેરની સૂરત બગાડવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. સુરતના સરથાણા વિસ્તારમાં રોજીરોટીની તલાશમાં આવીને વસેલા સુમિત પરિવારની 10…
Read More »