गुजरात
-
રાજકોટ : વાયરસ બની રહ્યો છે કાળ, એક જ રાતમાં Coronaના 10 દર્દીનાં ટપોટપ મોત નીપજ્યા
રાજકોટ : રાજકોટ શહેર તેમજ જિલ્લામાં કોરોના વાયરસનો કેર યથાવત્ જોવા મળી રહ્યો છે કોરોના વાયરસના દર્દીઓ ના મોતનો સિલસિલો…
Read More » -
રાજકોટ : રામ મંદિર શિલાન્યાસ કાર્યક્રમમાં આર્ષ વિદ્યામંદિરના આચાર્ય પરમાત્માનંદજીને મળ્યું આમંત્રણ
રાજકોટ : આગામી પાંચમી ઓગસ્ટના રોજ અયોધ્યામાં રામજન્મભૂમિ ખાતે રામ મંદિર નો શિલાન્યાસ થવા જઇ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના…
Read More » -
સુરતના આ વિસ્તારોને કરાયા કલસ્ટર ક્વૉરેન્ટાઈન મુક્ત, તપાસી લો તેની યાદી
સુરત : શહેરના જે વિસ્તારોમાં કોરોના સંક્રમણ અતિશય વધે અને પોઝિટીવ કેસોની સંખ્યા વધી જાય, તેને કલસ્ટર વિસ્તાર જાહેર કરી,…
Read More » -
દશામાનું વ્રત પૂર્ણ, પૂજા અર્ચના કર્યા બાદ દશામાંની ‘અવદશા’ જોઇને ભક્તોની શ્રદ્ધા પર આવશે શરમ
અમદાવાદ : આજે દશામાંનું વ્રત પૂર્ણ થયું છે, લોકોએ શ્રધ્ધા આસ્થા સાથે પૂજા કરી હતી. પરંતુ વ્રત પૂર્ણ થતાં જ…
Read More » -
ભારતીય બનાવટની વિદેશી દારૂ બિયર તથા કોટર કુલ બોટલ નંગ 1962 તથા બે લોડિંગ ટેમ્પા સાથે કુલ 3,95,250 /- મત્તા નો જથ્થો પકડી પાડતી સરદારનગર પોલીસ
અનિલ મકવાણા અમદાવાદ પોલીસ કમિશનર સાહેબ શ્રી અમદાવાદ શહેર તથા અધિક પોલીસ કમિશનર સાહેબ સેક્ટર 2 ઓના તથા નાયબ પોલીસ…
Read More » -
ઉનાઈ-ચરવી ગામની મહિલાને તામિલનાડુથી પરત લાવી પરિવાર સાથે સુખદ મિલન કરાવતા અશ્વિન ગામીત પરિવારની આંખો છલકાઈ
વાંસદા રીપોટર – બ્રીજેશ પટેલ, સુનિલ ડાભી વાંસદાના ઉનાઈ ચરવીની ગામની આદિમજૂથ પરિવારની પરણિત મહિલા આજથી દસ મહિના પૂર્વે ઘરેથી…
Read More » -
રેમડેસિવીર ઇન્જેક્શન કૌભાંડ મામલે આઠ લોકો સામે ગુનો નોંધાયો, જાણો કેસની તમામ માહિતી
અમદાવાદ: ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ઝડપી પાડેલા રેમડેસિવીર ઇન્જેક્શન કૌભાંડ મામલે હવે આઠ લોકો સામે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઇ…
Read More » -
સુમુલ ડેરીના અઢી લાખ સભાસદો, સાડા ચાર હજાર કરોડનો વહીવટ મેળવવા ભાજપના 2 જૂથ સામસામે
સુમુલ ડેરીમાં પાઠક જુથ અને સહકાર જુથ વચ્ચે જોવા મળી રહેલી વર્ચસ્વની લડાઇમાં હાઇકમાન્ડ અને સહકારી આગેવાનોનાં અનેક પ્રયાસો પછી…
Read More » -
વાંસદા તાલુકામા ફરી કોરોનાની એન્ટ્રી મંગળવારે કુલ ચાર પોઝીટીવ કેશ નોંધાયા.
વાંસદા રીપોટર – બ્રીજેશ પટેલ, સુનિલ ડાભી વાંસદા પંથકના ઉનાઈ અને ખંભાલિયા ગામે મંગળવારે કોરોનાની ધમાંકેદાર એન્ટ્રી એક સાથે 3…
Read More » -
સુરત ની લોકસમર્પણ બ્લડબેક માં પ્લાઝ્મા થેરોપી પ્રક્રિયા શરૂ કરવા માટે રાજ્ય સરકાર ના આરોગ્ય મંત્રી કિશોર ભાઈ (કુમાર) કાનાણી દ્વારા મંજૂરી આપવામાં આવી..
સુરત રીપોટર – હરીશભાઈ પવાર વર્તમાન કોરોના -19 મહામારી માં પ્લાઝ્મા થેરાપી છે તેના માટે ખાસ કરીને સુરત ખાતે વધુ…
Read More »