गुजरात
-
હાલ ચાલી રહી કોરોનો ની મહામારી સંદર્ભ માં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ના સંયોજક અને વડગામ ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણી દ્વારા ઓનલાઇન મિટિંગ યોજાઈ
કચ્છ રિપોર્ટર. કાંતિલાલ સોલંકી હાલ ચાલી રહી કોરોનો ની મહામારી સંદર્ભ માં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ના સંયોજક અને વડગામ…
Read More » -
કોરોના મુક્ત થઇ દર્દીનો હોસ્પિટલને હ્યદયસ્પર્શી પત્ર: એકક્ષણે તો એવું જ થયુ કે હું નહીં બચી શકુ..આ શબ્દો છે કોરોનામુક્ત થયેલ મેનકા શર્માના.
જીએનએ અમદાવાદ ’12 મી એપ્રિલે મારો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો તો હું પડી ભાંગી હતી..સર્વ પ્રથમ મેં ખાનગી હોસ્પિટલમાં દાખલ…
Read More » -
અમદાવાદ સિવિલ હોસ્પિટલની કોરોના ડેઝીગ્નેટેડ 1200 બેડ હોસ્પિટલમાં દર્દીઓને શારિરીક કસરત કરાવી જુસ્સો વધારાય છે.
જીએનએ અમદાવાદ કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ દર્દી શારિરીક સ્થિતિની સાથે માનસિક સ્થિતિ પણ મજબૂત બની રહે તે ખૂબ જ…
Read More » -
અમદાવાદ જિલ્લા વહીવટીતંત્રની પહેલ: સરકાર આપની સેવામાં: સોલા સિવિલ ખાતે વોર્ડમાં કોવીડના દર્દીઓને મળવા ‘ટીમ અમદાવાદ’ પહોંચી.
જીએનએ અમદાવાદ વૈશ્વિક મહામારીમાં કદાચ એવું પહેલીવાર એવું બની રહ્યું છે કે સ્વજનો પણ દર્દી પાસે જતા ડરે, પણ…
Read More » -
ગુજરાત પોલીસની પ્રસંશનીય કામગીરી. બહારથી આવેલ દર્દીઓ અને સગાંઓને પાણી વિતરણ કરી ફરજ સાથે સેવાનું કાર્ય કરતી અમદાવાદ શહેર પોલીસ.
જીએનએ અમદાવાદ કોરોનાની મહામારીમાં જે પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે આજે સૌ કોઈ એક બની સાથ સહકાર દ્વારા આ મહામારીને નાથવા…
Read More » -
ગાંધીનગર કોરોના નિયંત્રણ વચ્ચે લગ્ન સમારંભ ને લાઇ રાજ્ય પોલીસે આપી સૂચના..વાંચો શું કહ્યું રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા દ્વારા.
જીએનએ ગાંધીનગર લગ્ન સમારંભ ને લઈ રાજ્યના ડીજીપી દ્વારા સૂચના જાહેર કરવામાં આવી છે જેમાં લગ્નના કાર્યક્રમની જાણકારી પોલીસને આપવી…
Read More » -
“ટ્રીટમેન્ટ ઓન વ્હીલ્સ”: કોરોનાગ્રસ્ત દર્દીઓના જીવ બચાવવા અમદાવાદ સિવિલ હોસ્પિટલ તંત્ર અડીખમ. એમ્બ્યુલન્સમાં જ પ્રાથમિક સારવાર શરૂ કરાઇ.
જીએનએ અમદાવાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલની કોરોના ડેઝીગ્નેટેડ ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં આવતા દર્દીઓને સત્વરે સારવાર મળી રહે તે માટે તંત્ર દ્વારા…
Read More » -
દહેગામ શહેરમાં લોકડાઉન નો કડક અમલ શુક્રવારે બે વાગ્યાથી બંધ મંગળવારે સવારે દુકાનો ખુલશે
દહેગામ અનિલ મકવાણા દહેગામ શહેર માં કોરોના વાયરસ ના કેશ વધતા અટકાવવા માટે દહેગામ નગરપાલિકા માં મળેલ કારોબારી મિટિંગ માં…
Read More » -
અમદાવાદમાં ચાર દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન, ક્યા ક્યા બિઝનેસ વીક-એન્ડમાં રહેશે બંધ ?
રાજ્યમાં કોરોનાની સ્થિતિ અતિ ચિંતાજનક બની છે. કોરોનાના દરરોજ રેકર્ડબ્રેક કેસો નોંધાઈ રહ્યા છે. છેલ્લા બે દિવસથી 12 હજારને પાર…
Read More » -
નર્મદા: રાજપીપળામાં હોમ ક્વૉરન્ટીન થયેલા ઘરોમાં નિઃશુલ્ક ભોજન સેવા પહોંચાડે છે એક પરિવાર
રાજપીપળા : હાલ ગુજરાતના દરેક વિસ્તારમાં કોરોનાનો કહેર વ્યાપી ગયો છે. ત્યારે આમાંથી નર્મદા જિલ્લાનું રાજપીપળા પણ બાકી નથી રહ્યું.…
Read More »