गुजरात
-
અમદાવાદ: વ્યાજખોરે પૈસા લેનારના ઘર જઈને આપી આપઘાત કરી લેવાની ધમકી, મકાન પણ લખાવી લીધું
અમદાવાદ: શહેરના સાબરમતી પોલીસ સ્ટેશન માં કન્સ્ટ્રકશનના વેપાર સાથે સંકળાયેલા એક વ્યક્તિએ વ્યાજખોર સામે ફરિયાદ નોંધાવી છે. આ વ્યક્તિએ ઘાટલોડિયા…
Read More » -
મોતની પોકાર? રાજસ્થાનથી સાણંદ મિત્રની સગાઈમાં આવેલા યુવાનને ટ્રકે મારી ટક્કર, પ્રાણ પંખેરું ઉડી ગયું
અમદાવાદ: મૂળ રાજસ્થાનનો રહેવાસી અને હાલ સાણંદમાં મિત્રની સગાઈમાં આવેલા એક યુવકને અકસ્માત નડ્યો હતો. અકસ્માત કરનાર ટ્રક ચાલક ફરાર…
Read More » -
વિશ્વ યોગ દિવસ નિમિતે બહિયલ મંડલ માં યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું
બહિયલ અનિલ મકવાણા વિશ્વ યોગ દિવસ નિમિતે બહિયલ મંડલ માં યોગ શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું સરકાર શ્રી ની…
Read More » -
અમદાવાદ: SPના ઘરે થયેલી ચોરીનો ભેદ માંડ ઉકેલાયો ત્યાં વધુ એક પોલીસકર્મીના ઘરે ચોરી, તસ્કરો રિવોલ્વર પણ ચોરી ગયા
અમદાવાદ: તાજેતરમાં એસી.પી. પ્રજાપતિ ના ઘરમાં ચોરી થતા ક્રાઇમ બ્રાન્ચ એક્ટિવ થઈ ગઈ હતી અને તસ્કરો સુધી પહોંચી ગુનાનો ભેદ…
Read More » -
અમદાવાદીઓને કેમ પસંદ છે વિદેશી ખજૂર, જાણો તેની પાછળના જોરદાર કારણો
અમદાવાદ: સ્વાસ્થ્યની દૃષ્ટિએ અત્યંત લાભકારક ખજૂરની માર્કેટમાં બોલબાલા છે. અમદાવાદમાં ખાસ વિદેશથી ખજૂરને આયાત કરવામાં આવે છે. જેનો જથ્થો આપ…
Read More » -
ગુજરાતનાં આ વિસ્તારોમાં બે દિવસ છે ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા અપીલ
રાજ્યમાં ચારેકોર ચોમાસું જામ્યું છે. ગુજરાતનાં મોટાભાગનાં વિસ્તારોમાં મેઘ મહેર જોવા મળી રહી છે. તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ગુજરાત…
Read More » -
ગાંધીધામ મચ્છુનગરની બાજુમાં આવેલ અનુસૂચિત જાતિ મેઘવાળ સમાજ સમશાન ભૂમિ માં વૃક્ષારોપણ કરવામાં આવ્યું
ગાંધીધામ રિપોર્ટર. કાંતિલાલ સોલંકી તસ્વીર. નથુભાઈ ગોહિલ ગાંધીધામ મચ્છુનગરની બાજુમાં આવેલ અનુસૂચિત જાતિ મેઘવાળ સમાજ સમશાન ભૂમિ માં વૃક્ષારોપણ કરવામાં…
Read More » -
કચ્છના નિરોણા ગામ મધ્યે નખત્રાણા તાલુકા મહેશ્વરી મેઘવાળ સમાજ દ્વારા એક સુંદર પહેલ સમાજ ના હિત માટે એવી “દસોધ” ની શુભ શરૂઆત કરવા માં આવી
કચ્છ રિપોર્ટર. કાંતિલાલ સોલંકી આજ રોજ તારીખ 20.06.2021 ના રોજ નિરોણા ગામ મધ્યે શ્રી નખત્રાણા તાલુકા મહેશ્વરી મેઘવાળ સમાજ દ્વારા…
Read More » -
અમદાવાદ: ઘરજમાઈ પતિની કરતૂત- પત્ની સામે જ પ્રેમિકા સાથે કરતો હતો ‘પ્રેમલીલા’
અમદાવાદ: શહેરના મહિલા પોલીસ સ્ટેશન માં એક પરિણીતાએ તેના પતિ સહિત સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. આ મહિલા આક્ષેપ કર્યો છે…
Read More » -
ગુજરાતમાં આજથી રસીકરણ મહાઅભિયાનનો પ્રારંભ, રાજ્યમાં 1,025 સેન્ટર ખાતે વેક્સીન ઉત્સવ
ગાંધીનગર: વિશ્વ યોગ દિવસ થી ગુજરાતમાં કોરોનાની રસી માટેના મહાભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી એ ગાંધીનગર ખાતે…
Read More »