गुजरात
-
અમદાવાદ: ‘મારા પતિ મને અવારનવાર ‘સ્વાયપિંગ’ માટે દબાણ કરતા હતા,’ મહિલાની ફરિયાદ
અમદાવાદ: શહેરના પોશ વિસ્તારમાં ધનાઢ્ય પરિવારના ગૃહકંકાસનો મામલો સામે આવ્યો છે. ફરિયાદી મહિલાનો આરોપ છે કે તેના પતિ ને અન્ય…
Read More » -
વાંસકુઈ ગામે રક્તદાન શિબિરમાં ૨૮”યુનિટ રક્ત એકત્રિત કરાયું
વાંસદા રિપોર્ટર – બ્રિજેશ પટેલ વાંસકુઈ ગામમાં શિવમ સ્પોર્ટસ ગ્રુપ અને વાંસકુઈ ગ્રામ પંચાયત દ્વારા રક્તદાન એજ મહાદાન માટે એક…
Read More » -
વાંસદા તાલુકામાં કમોસમી વરસાદથી ઈંટોના ભઠ્ઠાને લાખ્ખોનું નુકસાન સર્જાયું
વાંસદા રિપોર્ટર – બ્રિજેશ પટેલ વાંસદા તાલુકામાં આવેલ ગ્રામ્ય વિસ્તારોમાં ઈંટ ઉત્પાદન કરતા ભઠ્ઠા ઉપર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર,સર્જાઈ જેના કારણે…
Read More » -
ખુશી હોસ્પિટલ મોટા ચિલોડા ખાતે બાળકીનો જન્મ થતા બેટી બચાવો – બેટી વધાવો ને ધ્યાનમાં રાખતા તમામ બીલ માફ કરી દેવામાં આવ્યું.
ગાંધીનગર રીપોર્ટ – મહંમદસફી મેમણ આજના જમાનામાં પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર કરાવવી મોંઘી બની છે તેવામાં મોટા ચિલોડા ખાતે આવેલ ખુશી…
Read More » -
વાંસદા : નાની ભમતી ગામે ઘરમાં આગ લાગતા ઘરવખરી બળીને ખાખ થઈ જવા પામ્યો
વાંસદા રિપોર્ટર – બ્રિજેશ પટેલ વાંસદાના નાની ભમતી ગામે ઘરમાં આગ લાગતાં બળીને ખાખ થઇ જવા પામ્યું હતું. બનાવ અંગે…
Read More » -
ચાપલધરા ગામે 300 જેટલા શ્રમિકોને ભોજન પૂરૂ પાડી સેવાની મહેક પ્રસરાવી
વાંસદા રિપોર્ટર – બ્રિજેશ પટેલ ચીખલી – વાંસદા પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી કમોસમી વરસતા વરસાદથી સુગર ફેકટરીના શ્રમિકો કપરી સ્થિતિમાં…
Read More » -
અમદાવાદઃ વહેલી સવારે કુખ્યાત પ્રદીપ માયાની હત્યા થતાં ચકચાર, કોણે કરી નાંખી હત્યા?
અમદાવાદઃ શહેરના ચાણક્યપુરીમાં વહેલી સવારે કુખ્યાત પ્રદીપ માયાની હત્યા થતાં ચકચાર મચી ગઈ છે. સાળા અને બનેવી વચ્ચે બોલાચાલી થતાં…
Read More » -
મહેસાણા : કડીમાં જૈફ ડૉક્ટર પટેલનાં પત્નીની હત્યા, ઘરમાંથી 5 લાખ રૂપિયાની લૂંટ
મહેસાણા : મહેસાણાના કડીમાં લુંટ વિથ મર્ડરની ચોકાવનારી ઘટના બનવા પામી છે. જેમાં ધોળા દિવસે જયારે તબિબ પોતાના દવાખાને જાય…
Read More » -
કોરોનાનો કહેર : આજથી ત્રણ દિવસ માટે હાઇકોર્ટ બંધ, સેનિટાઇઝેશનનું કામ હાથધરાશે
અમદાવાદ : ગુજરાત હાઇકોર્ટ દ્વારા આજથી ત્રણ દિવસ માટે કોર્ટનું કાર્ય બંધ રાખવાનો નિર્ણય રાખવામાં આવ્યો છે. હાઇકોર્ટ સંકુલને સેનિટાઇઝેશન…
Read More » -
કેશુબાપાના મોટાભાઈ ધરમશીભાઈ પટેલનું અવસાન, PM મોદીએ પરિવારને સાંત્વના આપી
અમદાવાદ : વડાપ્રધાન મોદી દ્વારા કેશુભાઈ પટેલના ભાઈના નિધન પર દુ:ખ વ્યક્ત કરવામાં આવ્યું છે. કેશુભાઈ પટેલના પરિવાર સાથે નીકટતા…
Read More »