गुजरात
-
ગુજરાતમાં બે સિસ્ટમ સક્રિય થતા તમામ જિલ્લામાં વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે
અમદાવાદ : ગુજરાતમાં ચોમાસું બરાબર જામ્યું છે. હવામાન વિભાગ તરફથી પહેલા જ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી આપવામાં આવી હતી.…
Read More » -
પિંગલેશ્વર મંદિર ના મહંતશ્રી પુરષોત્તમ ગીરી બાપુના જણાવ્યા અનુસાર ગુરુપૂર્ણિમા વિશે સમજણ આપી
અબડાસા રિપોર્ટર – રમેશભાઈ ભાનુશાલી અબડાસા તાલુકાના શરદ વિશતાર રામપર ગઢ ની બાજુ મા આવેલ શ્રી પિંગલેશ્વર મહાદેવ નું મંદિર…
Read More » -
ભાવનગર જિલ્લા ની ડી એસ પી સાહેબ ની વિશ્વાસપાત્ર લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે પાલીતાણા પોલીસ ને ઉંઘતી રાખી …લાખો રૂપિયા ના મુદ્દામાલ સાથે વિદેશી દારૂ ઝડપયો
ભાવનગર રિપોર્ટર – હરીશ પવાર પાલીતાણા તાલુકાના લાપાળીયા ગામની સીમામાંથી ભારતીય બનાવટનો પરપ્રાંત ઇગ્લીશ દારૂની પેટી નંગ-૧૧૧ બોટલ નંગ-૧૩૩૨ કિ.રૂ.…
Read More » -
સુરત : 15 હજારની લાંચના કેસમાં 9 મહિના બાદ ખટોદરા પોલીસના કર્મચારીની ધરપકડ
સુરતના ભટાર વિસ્તારમાં રસ્તા પર બેસેલા યુવાનો પોલીસને જોઈને બાઇક મૂકીને ભાગી છૂટ્યાં હતા. જોકે આ બાઈક છોડવા જતા પોલીસે…
Read More » -
સુરત : બે છોકરીઓને થયો ગળાડૂબ પ્રેમ, પરિવારે ઇન્કાર કરતા ઘર છોડી ભાગી ગઈ
સુરતમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેને લઈને પહેલાં પરિવાર અને ત્યારબાદ પોલીસ પણ ચોકી ઉઠી હતી. સજાતીય સંબંધ…
Read More » -
રાજ્યના 37 તાલુકામાં સવારથી ધોધમાર વરસાદ, દ્વારકાના કલ્યાણપુરમાં છેલ્લા 26 કલાકમાં પોણા 7 ઇંચ પડ્યો
અમદાવાદ : રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ સૌરાષ્ટ્રમાં મૂશળધાર વરસાદ વરસ્યો છે. વરસાદની તોફાની બેટીંગ રાજ્યના સૌરાષ્ટ્રમાં…
Read More » -
अंजार पानी पुरवठा निगम के कर्मचारी का निवृत विदाई समारोह का आयोजन किया गया
अंजार अनुराधा इंडस्ट्रीज के मालिक गिरीश गनात्रा द्वारा पानी पुरवठा के कर्मचारी के निवृत होने पर मोमेंटो द्वारा सम्मानित किया…
Read More » -
દહેગામ માં જોધપુર સ્વીટ એન્ડ ફરસાણ નાસ્તા હાઉસ માં માસ્ક વગર તેમજ બાળ મજૂરી સામે આવી ચવાણા ના પેકિંગ માં એક્સપાઇર ડેટ તેમજ પેકિંગ ડેટ વગરનું ચવાણું જોવા મળ્યું
દહેગામ દહેગામ માં ખુલ્લેઆમ જોધપુર સ્વીટ એન્ડ ફરસાણ નાસ્તા હાઉસ ના નમકીન માં નામ ઠામ સરનામાં વગર નું તેમજ ચવાણું…
Read More » -
કોરોનાના દર્દીના હોમ ક્વોરન્ટાઈન માટે કેન્દ્ર સરકારે માર્ગદર્શિકા જાહેર કરી, જાણો શું ધ્યાન રાખવું પડશે
નવી દિલ્હીઃ કોરોનાના દર્દીઓના હોમ ક્વોરન્ટાઈનને લઈને કેન્દ્રના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે માર્ગદર્શિકા જાહેર કરી છે. 30મી મેએ જ સરકારે…
Read More » -
JEE પરીક્ષા પાછી ઠેલાતા ગુજકેટને લઈને સરકાર લઈ શકે છે મોટો નિર્ણય, જાણો વિગતે
અમદાવાદઃ કેન્દ્ર સરકારે ઇજનેરી પ્રવેસ માટેની જેઈઈ મેઈન પરીક્ષા ફરી મોકુફ કરતા ગુજકેટ પણ હવે ફરી મોકુફ થશે. ગુજરાત બોર્ડ…
Read More »