गुजरात
-
અમરેલી નજીક અકસ્માત સર્જાતાં સાસુ-વહુ સહિત 4નાં મોત, ગામમાં શોકનું મોજું ફરી વળ્યું
અમરેલી બગસરા રોડ ઉપર બાબાપુર ગામનાં પાટીયા નજીક ગાધડકા ગામની એક કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કારમાં…
Read More » -
અમદાવાદ : છરીની અણીએ લૂંટ ચલાવતી ગેંગનો આતંક, લૂંટના બે બનાવ, બેંક મેનેજર લૂંટાયા
અમદાવાદ : શહેરમાં છરીની અણીએ લૂંટ કરતી ગેંગ નો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. સરખેજ અને સેટેલાઇટમાં આવા બે…
Read More » -
કોરોના કહેરમાં સોમનાથ મંદિરમાં શ્રાવણનાં પહેલા જ દિવસે સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા! પોલીસ-ભક્તો વચ્ચે ઘર્ષણ
ગીર સોમનાથ : આજે પવિત્ર શ્રાવણ માસનો પહેલો દિવસ છે. સામાન્ય રીતે લોકો એક મહિના માટે રોજ જ શિવાલયોમાં જતા…
Read More » -
દહેગામ બજારમાં કોરોના મહામારીમાં દશામાંના વ્રતની મુર્તિઓ ધૂમ વેંચાઇ, વેપારી-ગ્રાહકોને સોશિયલ ડિસ્ટન્સનના લીરેલીરા ઉડાવ્યા.
દહેગામ રીપોટર – આર.જે.રાઠોડ. દહેગામ શહેરમાં કોરોના સક્રમણમાં વિશ્ર્વમાં હાહાકાર મચાવી દીધો છે. ગુજરાતના જિલ્લા – તાલુકામાં કોરોના સક્રમણના કેસો…
Read More » -
રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા અબડાસા તાલુકા ની રચના માટે મિટિંગ નું આયોજન કરવા મા આવ્યું
ભુજ રીપોટર – કાંતિલાલ સોલંકી અબડાસા ના તેરા ગામ માં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ અબડાસા તાલુકા ની રચના માટે ની…
Read More » -
બોગસ સર્ટિફિકેટ આપીને SMCમાં મેળવી લીધી નોકરી, ભાંડો ફૂટતા થઇ ફરિયાદ
સુરત મહાનગરપાલિકામાં બેલદાર માટેની નિયત શૈક્ષણિક લાયકાત કરતા વધુ લાયકાત ધરાવતા હોવાછતાં શૈક્ષણિક લાયકાતના બોગસ પુરાવા રજૂ કરી નોકરી મેળવનાર…
Read More » -
કૉંગ્રેસના વધુ એક MLA કોરોના પોઝિટિવ, કરજણના પૂર્વ MLA અક્ષય પટેલ પણ પોઝિટિવ
અમદાવાદ : રાજ્યમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 48 હજારને પાર થઈ ગઈ છે. આ સાથે જ 2,147 લોકોએ કોરોનાને કારણે…
Read More » -
અમદાવાદ : મોટેરા ડી-માર્ટ સામે આવેલા બિલ્ડિંગમાં લાગી આગ, 12થી વધુ ફાયર ફાઇટર ઘટના સ્થળે
અમદાવાદ : મોટેરામાં આજે સવારે 10 વાગ્યાની આસપાસ આગ (fire) લાગવાની ઘટના બની છે. મોટેરામાં આવેલા ડી માર્ટ મોલની સામેની…
Read More » -
ભીનાર ગામે વરસાદને રીઝવવા કાળા કાકડદેવ ની પૂજા અર્ચના
વાંસદા/ઉનાઈ રીપોટર – બ્રીજેશ પટેલ, સુનિલ ડાભી વરસાદ ખેંચાતા વાંસદા તાલુકાના ભીનાર ગામે વરસાદને રીઝવવા કાળાકાકડદેવની પૂજા અર્ચના અને ભજન…
Read More » -
ઉનાઇ મંદિરની સામેથી પસાર થતી ખુલી ગટરના કારણે રોગચાળો ફાટવાની દહેશત
વાંસદા/ઉનાઈ રીપોટર – બ્રીજેશ પટેલ , સુનિલ ડાભી ઉનાઇમાતાજીના મંદિરની સામે આવેલી ગટરમાં અસહય દુર્ગંધ મારત પાણી અને ગંદકીને કારણે…
Read More »