गुजरात
-
સુરત : યુવકને ચાલુ બાઇકે પત્નીનો ફોન ઉપાડવાનું 1.50 લાખ રૂપિયામાં પડ્યું, ચેતવણીરૂપ ઘટના
સસરાને ઘરે ચાલતા ફર્નીચરના કામ માટે રૂપિયા 1.50 લાખ આપવા જવા નિકળેલા ઍસ્સાર કંપનીના કર્મચારીને પત્નીનો ફોન રિસિવ કરવાનું ભારે…
Read More » -
વડાપ્રધાન મોદી કાલે અમદાવાદ આવશે, ઝાયડસ ખાતે હેલિપેડ તૈયાર કરવાની કામગીરી શરૂ
અમદાવાદ: વડાપ્રધાન મોદી ફરી એકવાર ગુજરાત આવી રહ્યા છે. જોકે, આ મુલાકાત અમુક કલાકો માટે જ હશે. હાલ કોરોના સામે…
Read More » -
રાજકોટ આગઃ CM રૂપાણીએ તપાસના આદેશ આપ્યા, મૃતકોના પરિવારોને 4 લાખ સહાયની જાહેરાત
રાજકોટઃ શહેરના માલવિયાનગર વિસ્તારમાં આવેલી ઉદય શિવાનંદ કોવિડ હૉસ્પિટલમાં લાગેલી આગમાં 5 લોકોનાં મોત થયા છે. આ મામલા પર રાજ્યના…
Read More » -
રાજકોટ : ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલના ICUમાં આગ, 5 દર્દીઓનાં મોત
રાજકોટના માલવિયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ઉદય શિવાનંદ હોસ્પિટલમાં આગજનીનો બનાવ સામે આવ્યો છે. હોસ્પિટલમાં લાગેલ આગજનીના બનાવ માં અત્યાર…
Read More » -
અમદાવાદ : 43 વર્ષની મહિલાને યુવક સાથે પ્રેમ કરવો ભારે પડ્યો! પ્રેમીએ અંગત તસવીરો કરી વાઇરલ
અમદાવાદ: શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં રહેતી એક 43 વર્ષીય મહિલાને પતિએ તરછોડી દેતા અન્ય યુવક સાથે પ્રેમ કરવું ભારે પડ્યું છે.…
Read More » -
26 નવેમ્બર 2020 ના ઓલ ઇન્ડિયા SC,ST,OBC, માઇનોરીટીસ મહાસંઘ કચ્છ જિલ્લા દ્વારા અંજાર તાલુકાના ગામ કોટડા સંત રોહીદાસ વિહાર ખાતે ૨૬ નવેમ્બર સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી
અંજાર – કચ્છ રિપોર્ટર – હમીર શામળિયા તારીખ ૨૬ નવેમ્બર ૨૦૨૦ ના સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી ફુલહાર અર્પણ…
Read More » -
વડોદરા જિલ્લાના શિનોર ખાતે સરકારની ગાઈડ લાઇન મુજબ હજરત ખ્વાજા મકબૂલસફી ઉલ્લાહ શાહ ચિસ્તી નો ઉર્સ શરીફ ની ઉજવણી કરવામાં આવી.
આમોદ રિપોર્ટર – જાવીદ મલેક વડોદરા જિલ્લાના શિનોર ખાતે હજરત ખ્વાજા મકબૂલસાફી ના ઊર્સ ની ઉજવણી કરી. જેમાં હજારો ની…
Read More » -
રાહુલ ગાંધી કોંગ્રેસના કયા યુવા નેતા સાથે કારમાં પહોંચ્યા અહેમદ પટેલની દફનવિધિમાં? બાકીના નેતા અલગથી આવ્યા
અંકલેશ્વરઃ અહમદ પટેલનો પાર્થિવદેહ એમ્બ્યુલન્સ મારફત તેમના વતન પિરામણ પહોંચી ગયો છે. તેમજ થોડીવારમાં તેમની દફનવિધિ કરવામાં આવશે. ભરૂચના પીરામણ…
Read More » -
ગુજરાતમાં વીકેન્ડ કર્ફ્યુ લગાવવા મુદ્દે રાજ્ય સરકારે કર્યો મોટો ખુલાસો, કહ્યું- મહાનગરોમાં માત્ર….
રાજ્યના મહાનગરોમાં વીકેન્ડમાં કર્ફ્યુ લગાવવાની અફવાઓને રાજ્ય સરકારી ફગાવી દીધી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ મામલે સ્પષ્ટતા કરી છે.…
Read More » -
અમદાવાદમાં કોરોનાનો કાળો કેરઃ છેલ્લા પાંચ જ દિવસમાં શહેરમાં કોરોનાથી 47 લોકોના મોત
અમદાવાદઃ દિવાળી પછી કોરોનાએ અમદાવાદ શહેરમાં કાળો કેર વર્તાવ્યો છે. શહેરમાં કોરોનાના કેસોનો તો રાફડો ફાટ્યો છે. આ સાથે સાથે મૃત્યુઆંક…
Read More »