गुजरात
-
વડોદરા: કોવિડ હૉસ્પિટલમાં ફરજ બજાવવા જતી નર્સની મળી લાશ, હત્યાની આશંકા
વડોદરાનાં ન્યૂ વીઆઈપી રોડ પર રહેતા શિલ્પા પટેલ મૂળ મેન્ટલ હૉસ્પિટલમાં નર્સ તરીકે કામ કરતા હતા. તેઓને હાલ ગોત્રી હૉસ્પિટલમાં…
Read More » -
અમદાવાદ : ચાલુ રિક્ષામાં યુવતીની બેગ લઇ ફરાર થયા ગઠિયા, ચોરાયા સોનાના દાગીના
અમદાવાદ : અત્યાર સુધી રસ્તે ચાલતા રાહદારી કે ટુ વ્હીલર પર જતા લોકોના ચેન સ્નેચિગ, મોબાઈલ સ્નેચિગ કે પછી બેગની…
Read More » -
દાહોદનાં ડે. કલેક્ટર અને ગુજરાત હાઇકોર્ટનાં સિનિયર જજનું કોરોનાની સારવાર દરમિયાન નિધન
ગુજરાતમાં કોરોના સંક્રમણ અને મોતના આંકડા વધી રહ્યાં છે ત્યારે બે દુખદ સમાચાર સામે આવ્યાં છે. દાહોદનાં ડેપ્યુટી કલેક્ટર દિનેશ…
Read More » -
સુરત : પતિ પત્ની પાસે કરાવતો હતો દેહવેપાર, મહિલાએ છૂટાછેડા માંગતા ખેલ્યો ખૂની ખેલ
પતિ-પત્નીના પવિત્ર સંબંધોને લાંછન લગાડતો એક કિસ્સો સુરતના ગ્રામ્ય વિસ્તારમાંથી સામે આવ્યો છે. આ કિસ્સાની વિગતો જાણીને કોઈ પણ વ્યક્તિને…
Read More » -
અમદાવાદ : ‘તું હોટલમાં છોકરી સાથે ગયો હતો, પોલીસ સ્ટેશન આવવું પડશે,’ યુવકને 30,000નો ‘ચાંલ્લો’ થયો
અમદાવાદ: નરોડા જીઆઇડીસીમાં નોકરી કરતો યુવક પાનના ગલ્લે ઉભો હતો ત્યારે સ્પોર્ટ બાઇક પર બે શખશો ક્રાઇમ બ્રાન્ચમાંથી આવતા હોવાનું…
Read More » -
અમદાવાદ : દીકરાને બીજી વાર પરણાવવો પડ્યો તો પણ પરિવાર ન સુધર્યો, વહુને ત્રાસ આપતા પોલીસ ફરિયાદ
અમદાવાદ: શહેરમાં રહેતી એક 44 વર્ષીય મહિલાએ બાપુનગર ના એક યુવક સાથે લગ્ન કર્યા હતા. આ મહિલાના પણ બીજા લગ્ન…
Read More » -
જૂનાગઢ : કન્યાને લગ્નના દિવસે જ આવ્યું ‘સરકારી તેડું’, પહેલાં ડોક્યુમેન્ટ ચેક કરાવ્યા પછી ફર્યા ફેરા
જૂનાગઢ : લગ્નના દિવસે મતદાન કરતા વર-કન્યાના પ્રસંગો હવે ખૂબ સામાન્ય બની ગયા છે. લગ્નના દિવસે નાગરિક તરીકેની ફરજ અદા…
Read More » -
દાહોદના કુખ્યાત હત્યારા દિલીપનું એન્કાઉન્ટર, રતલામ પોલીસ સાથેના ઘર્ષણમાં ખેલ ‘ખલાસ’
દાહોદ : દાહોદનો કુખ્યાત હત્યારો દિલીપ દેવળ રતલામમાં પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં મોતને ભેટ્યો છે. દિલીપ દેવળ દાહોદ જેલમાંથી બે વર્ષ…
Read More » -
નવસારી જીલ્લા ભાજપ દ્વારા વાંસદા ખાતે બુથ પેજ સમિતિ ની સમીક્ષા બેઠક નું આયોજન કરાયુ
વાંસદા રિપોર્ટર – બ્રિજેશ પટેલ, સુનીલ ડાભી નવસારી જીલ્લા ભાજપ જીલ્લા પ્રમુખ મા.શ્રી ભુરાભાઇ શાહ ના વાંસદા મંડળ પ્રવાસ દરમ્યાન…
Read More » -
અમદાવાદઃ બળાત્કારનો આરોપી નારાયણ સાઈ જેલમાંથી બહાર, ગુજરાત હાઈકોર્ટે શું આપ્યો આદેશ ?
અમદાવાદઃ આશ્રમમાં ભણતી સગીર વિદ્યાર્થીની પર બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા કાપી રહેલા અને જેલમાં બંધ આસારામના પુત્ર નારાયણ સાંઈને…
Read More »