गुजरात
-
CA ફાઈનલની પરીક્ષામાં અમદાવાદના કુતંજ દરજીએ 26મો રેન્ક મેળવ્યો, જાણો કેવી રીતે મેળવી આ સફળતા
અમદાવાદ : સીએ ફાઈનલની પરીક્ષામાં અમદાવાદના કુતંજ દરજીએ ઓલ ઈન્ડિયામાં 26મો રેન્ક મેળવ્યો છે. કોરોના મહામારીને કારણે સીએ ફાઈનલની પરીક્ષા…
Read More » -
રાજકોટ: કપડા ધોવા ગયેલી મામા-ફોઇની સગીર દીકરીઓના ડેમમાં ડૂબતા મોત, પરિવારમાં આક્રંદ
રાજકોટ શહેરના આજી ડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા તળાવમાં ડૂબી જવાથી મામા ફોઈની બે દીકરીઓના મોત નીપજ્યા છે. જૂનાગઢ જિલ્લાના…
Read More » -
અમદાાવદ: પ્રેમલગ્ન કરનાર યુવતીનાં પતિએ વર્ષમાં જ પોત પ્રકાશ્યું, ઇ-મેઇલમાંથી પકડાયા અન્ય સ્ત્રી સાથેના ફોટા
અમદાવાદ: શહેરમાં રહેતી 30 વર્ષીય યુવતીના ચાલાક પતિને તેની જ ચાલાકી ભારે પડી હોય તેવી ઘટના બની છે. યુવતીએ વર્ષ…
Read More » -
‘હું હોમગાર્ડ છું, ધંધો કરવો હોય તો રૂપિયા આપવા પડશે’ અમદાવાદનાં લારીવાળાએ નોંધાવી પોલીસ ફરિયાદ
અમદાવાદ : રાજ્ય અને શહેરમાં પોલીસ બનીને દુકાનો પર તોડબાજીનાં અનેક કિસ્સાઓ સામે આવ્યાં છે. જેમાં અનેક લોકો આ લોકોની…
Read More » -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી : કૉંગ્રેસે અમદાવાદ મનપાના જંગ માટે ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી, જાણો કોને મળી Ticket
અમદાવાદ : રાજ્યમાં આગામી દિવસોમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કૉંગ્રેસ આ વખતે પૂરતું હોમ વર્ક કરીને આવ્યો હોય તેવું લાગી…
Read More » -
અંજાર જૂના મંદિરે થી નૂતન સ્વામિનારાયણ મંદિરમાં શ્રી ઘનશ્યામ મહારાજ,આદિ ભગવાનના સ્વરૂપો, શ્રી હનુમાનજી, ગણપતિ તથા સંત મંડળનું સ્થળાન્તર કરાશે
અંજાર રિપોર્ટર – કાંતિલાલ સોલંકી અંજાર જૂના મંદિરેથી નૂતન સ્વામિનારાયણ મંદિરમાં શ્રી ઘનશ્યામ મહારાજ, આદિ ભગવાનના સ્વરૂપો, શ્રી હનુમાનજી, ગણપતિ)…
Read More » -
બોટાદમાં ભાંભણ રોડ પર આવેલ ફાર્મ હાઉસ ખાતે ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં મંત્રીશ્રી સૌરભભાઈ પટેલની હાજરીમાં સોશિયલ ડિસ્ટન્સ ના ધજાગરા
બોટાદ રીપોર્ટ – રાઠોડ પ્રકાશ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તારીખો જાહેર થઇ ગયેલ છે.ત્યારે અલગ-અલગ પક્ષો દ્વારા પોતાના દાવેદારો ના…
Read More » -
સ્થાનીક સ્વરાજ્ય ની ચૂંટણીઓ આવે છે પરંતુ અનુસૂચિત જાતિ ના નાગરિક ને આજે પણ સરપંચ કે અન્ય રાજકીય પદ માં આભડછેટ રાખવા માં આવે છે ખાસ કચ્છ જિલ્લા માં વાગડ રાપર વિસ્તાર અનુસૂચિત જાતિ ના સરપંચો ને ષડયંત્ર કરી ને પદભ્રષ્ટ કરાઈ રહ્યા છે
રાપર રિપોર્ટર – કાંતિલાલ સોલંકી ઉપરોક્ત વિષય પર જણવા નું કે અનુસૂચિત જાતી ના લોકો ને પંચાયતો માં પ્રતિનિધિત્વ ની…
Read More » -
પ.પૂ, શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં સુરત ખાતે પ્રામાણિકતા સેમિનાર યોજાયો
સુરત રીપોર્ટ – રાઠોડ પ્રકાશ પ.પૂ, શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામી – કુંડળધામ આજના હરિફાઈના જમાનામાં લોકો જલ્દીથી પૈસા કમાવવા માટે તથા ધંધા-વ્યવહારમાં…
Read More » -
કર્ફ્યૂના સમયમાં અમદાવાદમાં યુવાને જાહેરમાં તલવારથી કેક કાપી બર્થ-ડે ઉજવ્યો, વીડિયો વાયરલ
અમદાવાદઃ શહેરમાં નિયમોના ધજાગરા ઉડાડતો એક વીડિયો સામે આવ્યો છે. કર્ફ્યૂના સમયમાં 30મી જાન્યુઆરીએ રાત્રે 12 કલાકે તલવારથી કેક કાપતો…
Read More »