गुजरात
-
અમદાવાદ: રિક્ષામાં પાંચ મુસાફરોની હાજરીમાં બેગમાંથી ચાર લાખ કાઢી લીધા, નોંધાવી ફરિયાદ
અમદાવાદ: શહેરમાં ફરી એક વખત એક પરિવારને રિક્ષામાં મુસાફરી કરવાનો કડવો અનુભવ થયો છે. રાજસ્થાનથી રૂપિયા ચાર લાખ ભરેલી બેગ…
Read More » -
અમદાવાદમાં કોરોનાએ ચિંતા વધારી: રાત્રિ કર્ફ્યૂ હટશે કે નવા નિયમો આવશે?
અમદાવાદ: રાજ્યમાં લગ્નની સિઝન અને ચૂંટણી પૂરી થયા બાદ કોરોનાના કેસ ઉત્તરોત્તર વધી રહ્યા છે. રાજ્યના અમદાવાદ અને સુરતમાં માંડ…
Read More » -
અમદાવાદમાં શાકભાજીનો વેપારી બન્યો ખંડણીખોર, AMCના નામે હપ્તો વસૂલવા કર્યું અપહરણ
અમદાવાદ : શહેરમાં ધમકીના બનાવો દિવસેને દિવસે વધતા જાય છે. ત્યારે શાકભાજીના વેપારીએ અન્ય છૂટક શાકભાજીના વેપારીને એએમસીનાનામે રૂપિયાની ઉઘરાણી…
Read More » -
ગાંધીજીની દાંડી યાત્રામાં જોડાવા માટે ગુજરાત વિદ્યાપીઠમાં 15 દિવસનો તાલિમ વર્ગ શરૂ કરાયો હતો
ભારતવર્ષના સ્વાતંત્ર્ય સંગ્રામની ગૌરવપૂર્ણ ગાથામાં 12મી માર્ચ 1930નો દિવસ એક ઐતિહાસિક ઘટનાની તવારીખ બની રહ્યો છે. આ દિવસે મહાત્મા ગાંધીજીએ…
Read More » -
રાજકોટ : જઘન્ય ઘટના! 12 વર્ષના બે તરૂણોએ તરૂણી સાથે દુષ્કર્મ આચર્યુ, છતનો દરવાજો બંધ કરી ઇજ્જત લૂંટી
રાજકોટ શહેરને શર્મસાર કરતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. 13 વર્ષની સગીરા પર 12 વર્ષના બે ટેણીયાઓએ સામુહિક દુષ્કર્મ…
Read More » -
સુરતના નવા મેયર અને ડેપ્યુટી મેયર તરીકે કોની થઈ પસંદગી? જાણો કોણ બન્યા પક્ષના નેતા?
સુરતઃ સુરતમાં આજે નવા મેયરની જાહેરાત કરવામાં આવી છે. સુરતના નવા મેયર મેયર હેમાલી બોઘાવાલાની વરણી કરવામાં આવી છે. જ્યારે…
Read More » -
દેશમાં રસીકરણમાં રાજસ્થાન સૌથી મોખરે, જાણો ગુજરાત આ યાદીમાં કેટલામાં ક્રમ પર છે
રાજ્યમાં કોરોનાની રસીકરણનું મહાઅભિયાન ચાલી રહ્યું છે. ત્યારે રાજ્યમાં અત્યાર સુધીમાં 21 લાખ 48 હજારથી વધુ લોકોને કોરોનાની રસી આપવામાં…
Read More » -
Dandi Yatra: ભારતમાં આજના દિવસે જ શરૂ થઈ હતી ઐતિહાસિક દાંડી યાત્રાની શરૂઆત
અમદાવાદ. 12 માર્ચ ની તારીખ ભારતના રાષ્ટ્રીય સ્વતંત્રતા આંદોલન ના ઈતિહાસમાં ખૂબ જ અગત્યની તારીખ છે. આજના જ દિવસે મહાત્મા…
Read More » -
अहमदाबाद में आज से शुरू होगा अमृत महोत्सव, साबरमती से पदयात्रा को हरी झंडी दिखा रवाना करेंगे पीएम मोदी
अहमदाबाद। प्रधानमंत्री नरेन्द्र मोदी शुक्रवार को गुजरात के अहमदाबाद स्थित साबरमती आश्रम से पदयात्रा को हरी झंडी दिखाएंगे और आजादी…
Read More » -
ગુજરાતના ટંકારામાં સિક્કિમના રાજ્યપાલ ગંગાપ્રસાદજી ઋષિ મહોત્સવમાં પધાર્યા
ટંકારા રિપોર્ટર – કમલેશ નાકરાણી મહાન ક્રાંતિકારી આર્ય સમાજના સ્થાપક શ્રી મહર્ષિ દયાનંદ નો ઋષિ બોધોત્સ્વ તેમની જન્મભૂમિમાં દર વર્ષે…
Read More »