गुजरात
-
મહેસાણા અમદાવાદ હાઇવે પર નો ટોલ ફોર વ્હિલ કાર / થ્રીવ્હિલ / મોટર સાઈકલનો ટોલ ૧ લી એપ્રિલ થી શરૂ પ્રજા માથે વધુ એક ભાર
ગાંધીનગર અનિલ મકવાણા ગુજરાત રાજ્ય માં મહાનગર પાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકા માં ભાજપ ને જંગી બહુમતી થી…
Read More » -
સુરત: રત્નકલાકારની સગર્ભા પત્નીએ કર્યો આપઘાત, એક ફોન કોલને કારણે પતિની ખૂલી પોલ, ધરપકડ
સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતી સગર્ભાએ સાસરિયાઓના ત્રાસથીગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. સગર્ભા મહિલાએ આપઘાત કરતા પહેલા પિતાને ફોન કરીને…
Read More » -
સુરત : પતિએ પત્નીને Video Call કરી પ્રેમિકા સાથે બાંધ્યો શરીર સંબંધ, સ્ક્રિનશૉટના આધારે ફરિયાદ
સુરત : સુરતમાં એક અવિશ્વસનીય ઘટના સામે આવી છે. પતિ-પત્નીના ઝઘડાઓ સામાન્ય બાબતમાં થતા હોય છે જોકે તેમાં જ્યારે પતિ-પત્ની…
Read More » -
અમદાવાદ : રસ્તામાં કોઈ સરનામું પૂછે તો ચેતજો! આધેડે ધરમ કરતા ધાડ પડી, 10,000 ગુમાવ્યા
અમદાવાદ : શહેરમાં વહેલી સવારે એકલદોકલ જતા વ્યક્તિઓને રોકીને સરનામું પૂછવાના બહાને તેઓને વિશ્વાસમાં લઇ તેમની કિંમતી વસ્તુઓ અથવા તો…
Read More » -
રાજકોટના જેતલસરમાં થયેલ તરુણી હત્યા ના વિરોધમાં પાટીદાર યુવાનોએ નખત્રાણા પ્રાંતને આવેદનપત્ર આપ્યું..
નખત્રાણા રિપોર્ટર – કમલેશ નાકરાણી તાજેતર માં જ રાજકોટ ના જેતલસર ગામે પાટીદાર સમાજ ની ધોરણ 11 માં અભ્યાસ કરતી…
Read More » -
ગુજરાતના આ પ્રખ્યાત યાત્રાધામમાં ભગવાનની પાલખી યાત્રા કાઢવા બદલ પાંચ સેવકો સામે નોંધાયો કેસ, જાણો વિગત
નડિયાદઃ ડાકોર મંદિરમાં સેવા કરતા 5 સેવકો સામે સોશિયલ ડિસ્ટન્સના ભંગ બદલ ડાકોર પોલીસ મથકે ગુનો નોંધાયો છે. ડાકોર પોલીસે…
Read More » -
જામનગર: સાળાની પત્ની સાથે અનૈતિક સંબંધમાં સાસરિયાઓએ જમાઈને પતાવી દીધો!
જામનગર: કહેવાય છે કે નૈતિક સંબંધ નો અંત ખરાબ હોય છે. જામનગરમાં કંઈક આવું જ બન્યું છે. જામનગર ના ધરાનગર…
Read More » -
અમદાવાદ : ધુળેટીમાં રાહદારીઓ પર રંગ ઉડાડ્યો તો ખેર નથી! પોલીસ કરશે કાર્યવાહી
અમદાવાદ : રાજ્યમાં કોરોનાના સંક્રમણની વચ્ચે એક બાજુ સરકારે ધુળેટીની ઊજવણીઓ અને રંગોત્સવના કાર્યક્રમો કરવાની મનાઈ ફરમાવી છે ત્યારે રાજ્યનાં…
Read More » -
ગુમ થયેલ છે, બોટાદા તાલુકાના સેથળી ગામના કાજલબેન ભરતભાઈ ઉંમર વર્ષ 18 રહેવાસી સેથળી તાલુકો બોટાદ વાળા ગઈ તારીખ 18/3/ 2021 ના રોજ સેથળી મુકામે થી ગુમ થયેલ છે
બોટાદા રિપોર્ટર – રાઠોડ પ્રકાશ બોટાદા તાલુકાના સેથળી ગામના કાજલબેન ભરતભાઈ ઉંમર વર્ષ 18 રહેવાસી સેથળી તાલુકો બોટાદ વાળા ગઈ…
Read More » -
ગુજરાતના આ શહેરમાં હવે બહારગામથી આવતા વેપારીઓને 7 દિવસ ફરજીયાત કોરેન્ટાઈન રહેવું પડશે
સુરત શહેરમાં કોરોના બેકાબૂ બન્યો છે. સુરત શહેરમાં કોરોનાના દૈનિક કેસનો આંક 500 નજીક પહોંચી ગયો છે. ત્યારે મહાપાલિકાના કમિશનરે…
Read More »