गुजरात
-
અમદાવાદ: ખાનગી કોવિડ હૉસ્પિટલોને ઓક્સિજન, રેમડેસિવીર ન અપાતા AHNAના સેક્રેટરીએ રાજીનામું આપ્યું
રાજ્યમાં કોરોના મહામારીનો કહેર ચાલી રહ્યો છે. ત્યારે ખાનગી કોવિડ હોસ્પિટલોને રેમડેસિવીર ઇન્જેક્શનો અને ઓક્સિજન મળવામાં મુશ્કેલી પડી રહી છે.…
Read More » -
પૂર્વ કચ્છમાં પ્રદુષણ ઓકતિ પ્લાયવુડ ની કંપનીઓ પર કોની છે મીઠી નજર
કચ્છ રિપોર્ટર. કાંતિલાલ સોલંકી પૂર્વ કચ્છમાં પ્રદુષણ ઓકતિ પ્લાયવુડ ની કંપનીઓ પુર્વ કચ્છ જિલ્લામાં ઘણા બધા એકમો આવેલા છે જેમાં…
Read More » -
ખુનના ગુનાનો ગણત્રી ના કલાક માં ભેદ ઉકેલી પાડતી અંજાર પોલીસ
અંજાર કચ્છ રિપોર્ટર. કાંતિલાલ સોલંકી ખુનના ગુનાનો ગણત્રી ના કલાક માં ભેદ ઉકેલી પાડતી અંજાર પોલીસ સરહદી રેન્જ ભુજના મહે.પોલીસ…
Read More » -
અમદાવાદ ના ખોખરા પોલિસ સ્ટેશન મા ફરજ બજાવતા પોલીસ જવાન ની કાર ને નડ્યો અકસ્માત
GNA અમદાવાદ મેઘરજ પાસે ના ગામ થી પરત આવતા મોડાસા પાસે એક પશુ ને બચાવવા જતા કાર પલટી જતા પોલિસ…
Read More » -
કોરોનાની બીજી લહેર વચ્ચે સિવિલમાં રોજ ૫૫ ટન ઓક્સિજનનો વપરાશ થઈ રહ્યો છે: છેલ્લા પંદર દિવસમાં અંદાજે ૭૬૪ ટન ઓક્સિજનનો વપરાશ થયો છે
જીએનએ અમદાવાદ કોરોનાની બીજી લહેરમાં શહેરમાં વધી રહેલા કોરોના સંક્રમણને કારણે ઓક્સિજનની જરૂરિયાત ધરાવતા કોરોનાગ્રસ્ત ની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો…
Read More » -
અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના સ્વજનો માટે એરકુલરની સુવિધાયુક્ત ડોમ બનાવવામાં આવ્યો
જીએનએ અમદાવાદ અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે કોવીડગ્રસ્ત દર્દીઓના સ્વજનોને કોઈ પણ પ્રકારની હાલાકી ન પડે તે માટે જિલ્લા વહીવટીતંત્રએ…
Read More » -
ફેફસામાં ૬૦ ટકાથી વધુ ઇન્ફેક્શન અને ડાયાબિટીસની બીમારી છતાંય માત્ર ૬ દિવસની સારવારમાં ૬૦ વર્ષીય તારાબહેન પટેલ એકદમ સ્વસ્થ થઇને ઘરે પરત ફર્યા
જીએનએ અમદાવાદ મને શ્વાસ લેવામાં તફલીક સહિતના લક્ષણો જણાતા તુરંત જ RT-PCR ટેસ્ટ કરાવ્યો પણ આ ટેસ્ટમાં કોરોના વાયરસનો રિપોર્ટ…
Read More » -
સિવિલ સર્જન ની ઓફીસ આગડ રેમડેસિવિર ઇન્જેકશન કોવિડ દર્દીયો ના સગા ને નહી મળે ! કોવિડ હોસ્પિટલ ના અધિક્રુત વ્યક્તિયો ને મળશે તેવા બોડ લાગી ગયા
ભુજ કચ્છ રિપોર્ટર. કાંતિલાલ સિવિલ સર્જન ની ઓફીસ આગડર રેમડેસિવિર ઇન્જેકશન કોવિડ દર્દીયો ના સગા ને નહી મણે!…
Read More » -
સૌરાષ્ટ્રના આ જિલ્લાના 12 ગામને કન્ટેઈનમેન્ટ ઝોનમાં મુકાયા, જીવન જરૂરીયાત સિવાયની તમામ દુકાનો બંધ રહેશે
અમરેલીના 12 ગામને કન્ટેઈનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા છે. અમરેલી શહેર સહિત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોના સંક્રમણ બેકાબૂ છે. એવામાં જિલ્લાના…
Read More » -
અમદાવાદ: RT PCR નેગેટિવ આવ્યાં બાદ પણ શરદી, કળતર કે ઓક્સિજન ઓછું રહે તો શું કરશો? જાણો HRCT શું છે
ગાંધીનગર – સુરત -અમદાવાદ જેવા શહેરોમાં કોરોના હવે કાબુ બહાર જતો રહ્યો છે . સંક્રમણ એટલી હદે ફેલાઈ રહ્યુ છે…
Read More »