गुजरात
-
અમદાવાદમાં કોરોના દર્દીઓનાં સરકારી આંકડા અને ઓક્સિજનની માંગ વચ્ચે છે મોટો તફાવત
અમદાવાદની હોસ્પિટલમાં દર્દીઓની કથળતી સ્થિતિ વચ્ચે મહત્તમ ઓક્સિજન સિલિન્ડરનો વપરાશ વધી રહ્યો છે. ઓક્સિજનના વપરાશ અંગે સતત આવતી દર્દીઓની ફરિયાદ…
Read More » -
કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવામાં એલોપેથીની સાથો-સાથ કામ કરતું આયુર્વેદિક વિભાગ. ૮૦૦૦ થી વધુ કોરોનાગ્રસ્ત દર્દીઓએ આયુર્વેદિક સારવારનો લાભ લીધો
જીએનએ અમદાવાદ ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા આયુર્વેદિક ઉપચાર પધ્ધતિ માટે દિશાનિર્દેશો તૈયાર કરવામાં આવ્યા છે.તે પ્રમાણે વિવિધ આર્યુવેદિક દવાઓ…
Read More » -
દહેગામ એસટી. સ્ટેન્ડ સામે આવેલ ગોમતી કોમ્પલેક્ષમાં ફટાકડાની દુકાનમાં આગ ભભૂકી ઉઠતા અફડાતફડી…
દહેગામ રિપોર્ટર – આર.જે. રાઠોડ.. દહેગામ શહેરમાં એસટી સ્ટેન્ડ સામે આવેલ ગોમતી કોમ્પલેક્ષ ફટાકડાની દુકાનમાં એકા એક આગ ભભૂકી ઉઠતા…
Read More » -
જામનગરના પૂર્વ કોર્પોરેટર અને કોંગ્રેસના અગ્રણી નેતા દેવશીભાઈ આહીરનું કોરોનાથી થયું અવસાન..
GNA NEWS – જામનગર જામનગરના પૂર્વ કોર્પોરેટર અને મોક્ષ ફાઉન્ડેશનમાં અવિરત સેવા આપતા કોંગ્રેસના નેતા દેવશીભાઈ આહીરનું કોરોના સારવાર દરમ્યાન…
Read More » -
સુરત : જુદી જુદી બેંકના ઢગલાબંધ ATM સાથે ઝડપાયા UPના શખ્સો, કરવાના હતા મોટી છેતરપિંડી
સુરત પોલીસે આજે બે એવા ઠગોને ઝડપી પાડ્યા છે જે એટીએમમાં ટેક્નિકલ ફોલ્ટ કરી બેકના એટીએમમાંથી રૂપિયા ઉપાડી બેંક સાથે…
Read More » -
કાપડ મહાજનના અગ્રણીઓ જાગો! લૉકડાઉનથી કઈ નહીં થાય, 70% લોકો માસ્ક પહેરતા જ નથી
અમદાવાદ શહેરનાં કાપડ મહાજનો એસોસિએશન સાથે સંકળાયલેાં તમામ વેપારીઓ 3 દિવસ સુધી માર્કેટ બંધ રાખીને કોરોનાને રોકવાનો પ્રયત્ન કર્યો છે…
Read More » -
ગુજરાતની કોવીડ હૉસ્પિટલોમાં PM CARES હેઠળ 11 ઑક્સીજન પ્લાન્ટ શરૂ થશે : ગૃહમંત્રી શાહ
અમદાવાદ : રાજ્યમાં પ્રવર્તેલી કોરોના વાયરસની વિકટ સ્થિતિઓ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ હાલમાં રાજ્યની મુલાકાતે આવ્યા…
Read More » -
આજ રોજ અંજાર પોલીસ દ્વારા Dysp વાઘેલા સાહેબ ની અધ્યક્ષ મા અંજાર મુસ્લીમ સમાજ ના આગેવાનો ની મીટીંગ બોલાવવા મા આવિ
અંજાર કચ્છ રિપોર્ટર. કાંતિલાલ સોલંકી આજ રોજ અંજાર પોલીસ દ્વારા Dysp વાઘેલા સાહેબ ની અધ્યક્ષ મા અંજાર મુસ્લીમ સમાજ ના…
Read More » -
વ્યથાના બદલે વ્યવસ્થા : અમદાવાદ સોલા સિવિલ ખાતે કોવીડગ્રસ્ત મૃતદેહના નિકાલ માટે નવી ૫ (પાંચ) શબવાહિનીની વ્યવસ્થા શરૂ કરાઈ
જીએનએ અમદાવાદ અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે કોવીડથી થતા મૃત્યુ બાદ શબનિકાલમાં થતા વિલંબને નિવારવા માટે નવી ૫(પાંચ) શબવાહિનીની વ્યવસ્થા…
Read More » -
ઉત્તર ગુજરાતના આ શહેરમાં આજથી 5 દિવસ સુધી સ્વૈચ્છિક લોકડાઉન, શહેરમાં ઠેર-ઠેર લાગ્યા જનતા કર્ફ્યુના બોર્ડ
પાલનપુરઃ રાજ્યમાં કોરોનાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. તેમાં પણ ખાસ કરીને અમદાવદ, સુરત જેવા શહેરોની સ્થિતિ વધારે ખરાબ છે.…
Read More »