गुजरात
-
ભુજની જી. કે જનરલ હોસ્પિટલ ફુલ થતાં ગેટ કરાયા બંધ. ગરીબ દર્દીઓ નો થયો મરો
ભુજ કચ્છ રિપોર્ટર. કાંતિલાલ સોલંકી જી.કે.જનરલ હોસ્પિટલ હાઉસફુલ.. રાજય ના મુખ્યમંત્રી એ કચ્છ માં 2000 બેડ ની પોકળ જાહેરાત કરેલ…
Read More » -
બામણસણ ગામના પાટીયા પાસે પુર્વ બાતમી આધારે ટાટા કંપનીના ટ્રકમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ મળી કુલ કિ.રૂ .૫૮,૧૭,૫૬0 / – નો મુદ્દામાલ સાથે પોહિ.નો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી આડેસર પોલીસ
આડેશર. કચ્છ રિપોર્ટર. કાંતિલાલ સોલંકી માનનીય પોલીસ મહા નિરીક્ષકશ્રી જે.આર.મોથાલીયા સાહેબ , બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી મયુર…
Read More » -
ભુજની જી. કે જનરલ હોસ્પિટલના ડૉ. હિરાણી સાહેબ પાસે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા રજૂઆત
કચ્છ રિપોર્ટર. કાંતિલાલ સોલંકી જી.કે જનરલ હોસ્પિટલ ના ડો.હીરાની સાહેબ પાસે રજુઆત.. કોરોનો ની મહામારી માં જી.કે જનરલ હોસ્પીટલ માં…
Read More » -
સુરત: 21 વર્ષની યુવતીએ સગીરાને ભગાડીને બાંધ્યા શારીરિક સંબંધ, કહ્યું, ‘અમારે લગ્ન કરવા છે’
સુરતમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મોટાભાગે આપણે યુવક યુવતીને લઇને કે યુવતી યુવકને લઇને ભાગી ગઇ. પરંતુ શહેરમાં…
Read More » -
અમદાવાદ કોવિડ દર્દીઓ માટે શુરૂ થઈ ઓટો એમ્બ્યુલન્સ, આ રીતે કરો ઓટો બુકિંગ
અમદાવાદઃ અમદાવાદમાં કોરોના દર્દી માટે ઓટો એમ્બ્યુલન્સ શુરૂ થઈ છે. કોરોના દર્દી ને જો ઘરેથી હોસ્પિટલ જવું હોય તો તેમને…
Read More » -
ICMRની આ વાત અવગણવી તંત્રને ભારે પડી! અમદાવાદમાં એપ્રિલમાં કોરોના પોઝિટિવિટી રેટ સૌથી વધુ 16% થયો
આ દેશ સહિત ગુજરાતમાં કોરોના મહામારી રોકેટ ગતિએ વધી રહી છે. ત્યારે રાજ્યનાં અમદાાવદમાં આઈસીએમઆરની ટીમે મુલાકાત લીધી હતી. ત્યારે…
Read More » -
કોરોનામાંથી ઉભરી આવેલ ગુજરાતના આ ધારાસભ્યોએ કહ્યું- સંપૂર્ણ લોકડાઉન જ ઇલાજ છે આંશિક lockdownથી કંઈ નહીં થાય
વલસાડ જિલ્લામાં જે પ્રમાણે કોરોના વધી રહ્યો છે તેને લઈને હવે વલસાડના ધારાસભ્યો પણ એવું કહી રહ્યા છે કે સંપૂર્ણ…
Read More » -
ગુજરાતના આ શહેરમાં કોરોનાનો રાફડો ફાટ્યો, સતત છઠ્ઠા દિવસે 5000થી વધારે કેસ નોંધાયા, એક જ દિવસમાં 26ના મોત
અમદાવાદ શહેરમાં કોરોના ના કેસમાં સતત વધારો યથાવત. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૫ હજાર ૬૬૯ કેસ નોંધાયા છે. જ્યારે…
Read More » -
1 મેથી 18થી 45 વર્ષનાં વ્યક્તિને ફ્રીમાં મળશે કોરોનાની રસી, આ રીતે કરાવો નોંધણી
ગુજરાત સહિત દેશભરમાં પહેલી મેથી કોરોના રસીકરણ અભિયાનનો ત્રીજો તબક્કો શરૂ થઈ રહ્યો છે. જેમાં 18થી 45 વર્ષના લોકો માટે…
Read More » -
ગાંધીધામ સંકુલમા સબ વાહિનીની અછત ને નિવારવા મીની એસ. ટી. બસ ની સેવા કાર્યરત કરો. : ગોવિંદ દનીચા
કચ્છ રિપોર્ટર. કાંતિલાલ સોલંકી ગાંધીધામ સંકુલમા સબ વાહિનીની અછત ને નિવારવા મીની એસ. ટી. બસ ની સેવા કાર્યરત કરો. :…
Read More »