गुजरात
-
આપમાં ગાબડું..આમ આદમી પાર્ટી જામનગર મહાનગરના પૂર્વ યુવા પ્રમુખ તથા કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા
જીએનએ જામનગર કેન્દ્રમાં માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના, ગુજરાતરાજ્યમાં ગુજરાત રાજ્ય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા નીતિનભાઈ પટેલના સંવેદનશીલ સાશન થી પ્રભાવિત…
Read More » -
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા સમગ્ર જામનગર જિલ્લામાં તહેવારોને અનુલક્ષીને તિક્ષ્ણ હથિયારો સાથે રાખવા પર લગાવાયો પ્રતિબંધ.
જીએનએ જામનગર આગામી દિવસોમાં આવનારા તહેવારોને અનુલક્ષીને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુચારૂ રીતે જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ…
Read More » -
રાજ્યમાં ડૉગ બ્રીડીંગ અને માર્કેટિંગની પ્રવૃત્તિઓ માટે રજીસ્ટ્રેશન ફરજિયાત, રજીસ્ટ્રેશન વગર પેટશોપ પણ ચલાવી શકાશે નહિ. હવે રજીસ્ટ્રેશન વગર પ્રવૃત્તિઓ કરતા વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરાશે
જીએનએ ગાંધીનગર રાજ્યમાં ડૉગ બ્રીડીંગ અને માર્કેટિંગની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા વેપારીઓ/ વ્યક્તિઓએ ગુજરાત રાજ્ય પ્રાણી કલ્યાણ બોર્ડ, ગાંધીનગર ખાતે તેમના…
Read More » -
અમદાવાદ હાથીજણ ખાતે વિવિધ રાજકીય પક્ષો, મીડિયા, પોલીસ અને પ્રજાએ એકછત રહી સહકાર સાથે કર્યું વૃક્ષારોપણ.
જીએનએ અમદાવાદ હાથીજણ ખાતેના અભિષેક બંગ્લોઝ,ઈન્ડિયા કોલોની માં સ્થાનિક ભાજપના કોર્પોરેટર મૌલિકભાઈ પટેલ, સિધ્ધાથૅભાઈ તેમજ પક્ષના કાયૅકરો, વિવેકાનંદ નગર પોલીસ…
Read More » -
માળીયાના ચાચાવદરડામાં આહીર સમાજ વૈચારિકક્રાંતિ ગ્રુપ મોરબી અને નવરંગ નેચર ક્લબ દ્વારા રોપા વિતરણ કાર્યક્રમ યોજાયો
માળિયા રીપોર્ટ – જાકીર મીર માળિયાના ચાચાવદરડા ગામે આવેલ શ્રી રામ પેટ્રોલીયમ ખાતે વૃક્ષ વાવો પર્યાવરણ બચાવો કાર્યક્રમ અંતર્ગત મોરબી…
Read More » -
ગુજરાત NCCના કેડેટ્સ દ્વારા તૈયાર કરવામાં આવેલા અંદાજે 30 હજાર કાર્ડ્સ અમદાવાદ NCC હેડક્વાર્ટરના ગ્રુપ કમાન્ડર બ્રિગેડિયરએ કારગીલ માટે રવાના કર્યા.
જીએનએ અમદાવાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે 1999માં મેથી જુલાઇ મહિના દરમિયાન કાશ્મીરના કારગિલ જિલ્લામાં લાઇન ઓફ કંટ્રોલ પર યુદ્ધ થયું…
Read More » -
કોરોનાનો ડર ઓછો થતાં લોકો ફરવા નીકળી પડ્યા, સાપુતારા, ગીર સાસણમાં હોટલ અને રિસોર્ટ હાઉસ ફુલ
રાજ્યમાં કોરોનાના કેસમાં ભારે ઘટાડો નોંધાય રહ્યો છે. ત્યારે હવે લોકો હવે હિલ સ્ટેશન, પ્રવાસન સ્થળો અને ધાર્મિક સ્થળો પર…
Read More » -
અમદાવાદ: કાળ રંગની કાપડની પોટલીની કમાલ! મહિલાએ દાગીના ગુમાવ્યાં, તમે પણ છેતરાઈ શકો છો!
અમદાવાદ: ગુજરાતીમાં એક કહેવત છે કે ‘ધરમ કરતા ધાડ પડી.’ આ કહેવતને સાર્થક કરતો એક કિસ્સો શહેરના વાડજ વિસ્તારમાં બન્યો છે.…
Read More » -
લોકો ઓક્સિજનની લાઇનો ભૂલી ગયા? વીકેન્ડમાં ગુજરાતીઓ મન મૂકીને ફર્યા
અમદાવાદ : ગુજરાતમાં કોરોની બીજી લહેરનાં વળતાં પાણી દેખાય રહ્યાં છે. ત્યારે ઘરમાં રહીને કંટાળેલા ગુજરાતીઓ ફરવા નીકળી પડ્યા છે.…
Read More » -
રાજ્ય ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાની જાહેરાત: સ્વીટીબેન પટેલ ગુમ થયાની કેસની તપાસ અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચ અને રાજ્ય એટીએસ કરશે
જીએનએ ગાંધીનગર ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ વડોદરા જિલ્લાના ચકચારી સ્વીટીબેન પટેલ ગુમ થયાના કેસની તપાસ અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચ અને…
Read More »