गुजरात
-
ગુજરાતના સરકાર આ વિભાગમાં કરશે બમ્પર ભરતી, 5975 જગ્યા ભરવાનો નિર્ણય
કોરોનાની ત્રીજી લહેરના ભણકારા વચ્ચે આરોગ્ય વિભાગ કરશે કર્મચારીઓની ભરતી. રૂપાણી સરકારના પાંચ વર્ષની ઉજવણી નિમિત્તે આરોગ્ય વિભાગે 5975 જગ્યાઓ…
Read More » -
ગુજરાતમાં 29% વરસાદની ઘટ, આગામી પાંચ દિવસ ભારે વરસાદની નથી આગાહી
અમદાવાદ: રાજ્યમાં અત્યાર સુધી કુલ 35.66% વરસાદ નોંધાયો છે. હજુ ગુજરાતમાં 29 ટકાના વરસાદની ઘટ છે. ત્યારે હવામાન વિભાગની આગાહી…
Read More » -
દહેજની SRF કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન થયો બ્લાસ્ટ, 1નું મોત, બે ગંભીર ઇજાગ્રસ્ત
ભરુચ: દહેજ ઔદ્યોગિક વસાહતમાં આવેલી એસઆરએફ ઈન્ડસ્ટ્રીઝમાં સોમવારે મોડી સાંજે કંપનીના વેસલમાં રસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રેસર વધી જતા બ્લાસ્ટ થયો…
Read More » -
જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી અંજાર પોલીસ સ્ટેશન
અંજાર રિપોર્ટર. કાંતિલાલ સોલંકી સરહદી રેન્જ ભુજના મહે.પોલીસ મહાનિરીક્ષક સા.શ્રી જે.આર. મોથાલીયા સાહેબ તથા પુર્વ – કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક…
Read More » -
સુરત: ઉભેળ ગામનાં ઇન્ડસ્ટ્રિયલ પાર્કમાં વિકરાળ આગ બાદ થયો સિલિન્ડર બ્લાસ્ટ, જાનહાનિ નથી
સુરત: શહેરનાં કામરેજ તાલુકાના ઉભેળ ગામમાં આવેલા ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં ફોર્મના ગાદલા બનાવવાની ફેક્ટરીમાં રવિવારે સાંજે લાગેલી વિકરાળ આગ લાગી હતી.…
Read More » -
ગુજરાતમા આગામી પાંચ દિવસ કેવું રહેશે વાતાવરણ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
અમદાવાદ: આગામી 5 દિવસ રાજ્યમાં સારા વરસાદની કોઈ સંભાવના નથી પરંતુ આજે એટલે બીજી ઓગસ્ટે રાજ્યનાં કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર…
Read More » -
અમદાવાદ: મહિલાઓએ ચાલાકીથી કઇ રીતે સોનાની બુટ્ટીઓ ભરેલો ડબ્બો ચોર્યો, જોઇલો CCTV ફૂટેજ
અમદાવાદ: જવેલર્સમાં જઈને દાગીના જોવાના બહાને માલિકની નજર ચૂકવી દાગીનાની ચોરીના અનેક બનાવો સામે આવ્યા છે. ત્યારે આવો વધુ એક…
Read More » -
કોરોના કાળ ની કટોકટી મા નખત્રાણા લોહાણા મહાજન દેવ દૂત બની સામે આવ્યું….સાંસદ વિનોદ ભાઈ ચાવડા
નખત્રાણા રિપોટર – કમલેશ નાકરાણી નખત્રાણા તા મા દરિદ્ર લોકો ની સેવા વિવિધ કેમપો અનેક વિધ સેવા કેમ્પો તેમજ કોરોના…
Read More » -
દહેગામ પથિકાશ્રમ કોમ્પલેક્ષના પ્રથમ માળેથી અજાણ્યા યુવકની લાશ મળી આવતાં ચકચાર.
દહેગામ રીપોટર – આર.જે. રાઠોડ. દહેગામ શહેરનાં એસ.ટી. ત્રણ રસ્તા પાસે પથિકાશ્રમ કોમ્પલેક્ષના પ્રથમ માળેથી અજાણ્યા યુવકની લાશ પડેલ જેને…
Read More » -
રાષ્ટ્રીય લોક અધિકાર મંચ ના રાષ્ટ્રીય અધ્યક્ષ નિરજ કુમાર ચૌહાણ અને ગુજરાત હાઇકોર્ટ ના એડવોકેટ પ્રશાંત ચાવડાની માનવતાલક્ષી કામગીરી
ગુજરાત આજથી આશરે પાંચ વર્ષ પહેલાં ગુજરાત દરિયા ખેડુ તરીકે માછીમારી કરતાં ગુજરાત તેમજ ગીર સોમનાથ જિલ્લાના અંદાજિત 300 કેટલા…
Read More »