गुजरात
-
CM ભૂપેન્દ્રભાઈ પટેલે કીર્તિ મંદિર ખાતે બાપુને ભાવસભર અંજલિ આપી, રમેશ ઓઝા પણ રહ્યા હાજર
પોરબંદર: આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 152મી જન્મ જયંતિ છે. આ પ્રસંગે ગાંધી જયંતીના અવસરે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાષ્ટ્રપિતા મહાત્મા…
Read More » -
અમદાવાદ : જો જો ટ્રેન ચૂકી ના જતા, આજથી ટ્રેનોના સમયમાં થયો ફેરફાર, જાણો રેલવેનો નવો સમય
અમદાવાદ : અમદાવાદ રેલવે ડિવિઝનનું નવું ટાઈમ ટેબલ 1 ઓક્ટોબર 2021 અમલમાં આવશે. અમદાવાદ ડિવિઝનથી દોડતી મોટા ભાગની ટ્રેનોના સમયમાં…
Read More » -
સુરતનો લાલબત્તી સમાન કિસ્સો: બે વર્ષનું બાળક રમતાં રમતાં આઠમા માથેળી પટકાયું, બનાવ સીસીટીવીમાં કેદ
સુરત: ડાન્સ કરતાં કરતાં ભૂલથી ગળેફાંસો લાગી જવો, રમતાં રમાતાં બાલ્કનીમાંથી નીચે પડી જવા કિસ્સાઓ સુરતમાં સામે આવી ચૂક્યા છે.…
Read More » -
કચ્છ આઈ.સી.ડી.એસ માં કોવિડની ગાઈડલાઈનને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી કરાઈ
કચ્છ રિપોર્ટર. કાંતિલાલ સોલંકી કચ્છ આઈ.સી.ડી.એસ માં કોવિડની ગાઈડલાઈનને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી કરાઈ પોષણ અભિયાન એ માન.પ્રધાનમંત્રીનું…
Read More » -
દયાપર તેમજ રવાપર ખાતે વિધાનસભા અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્યનું બહુમાન
કચ્છ રિપોર્ટર. કાંતિલાલ સોલંકી દયાપર તેમજ રવાપર ખાતે વિધાનસભા અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્યનું બહુમાન “આ પદ મારૂં નહી પરંતુ સમગ્ર…
Read More » -
મહારાષ્ટ્રના ખુન કેશના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડતી મુંદરા પોલીસ
મુંદરા. કચ્છ રિપોર્ટર. કાંતિલાલ સોલંકી પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથાલીયા સાહેબ સરહદી રેન્જ ભુજનાઓ તથા પોલીસ અધિક્ષકશ્રી સૌરભસીંઘ સાહેબ પશ્ચિમ કચ્છ ભુજનાઓએ…
Read More » -
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી વચ્ચે ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું, દરિયો ન ખેડવા અપાઈ સૂચના
અમરેલીમાં ભારે વરસાદની ચેતવણી વચ્ચે જાફરાબાદ બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું. અતિ ભારે વરસાદ આગાહીને લઈ જાફરાબાદમાં ત્રણ…
Read More » -
Gulab વાવાઝોડાની સિસ્ટમ ગુજરાત ક્રોસ કરીને અરબ સાગરમાં સક્રિય, આજે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી
અમદાવાદ: ગુલાબ વાવાઝોડા ની અસરને પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિ…
Read More » -
દેશમાં કોરોનાની ગતિ પડી ધીમી, સતત બીજા દિવસે 20 હજારથી ઓછા નોંધાયા કેસ
India Coronavirus Update: ભારતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં સતત બીજા દિવસે 20 હજારથી ઓછા કેસ નોંધાયા હતા. બુધવારે સવારે…
Read More » -
‘છેલ્લા 10 વર્ષમાં 40થી ઓછી ઉંમરના યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ 20% વધ્યું’
આમદાવાદ: આજે, 29મી સપ્ટેમ્બર સમગ્ર વિશ્વમાં વિશ્વ હ્યદય દિવસ તરીકે મનાવવામાં આવે છે. હ્યદયરોગ સબંધિત તકલીફો સંદર્ભે જનજાગૃતિ કેળવાય તે…
Read More »