गुजरात
-
અમદાવાદ: ATMમાં ફુટપટ્ટી નાંખીને ગઠિયાઓએ કરી ચોરી, જુઓ CCTV
અમદાવાદ: શહેર અને રાજ્યમાં મોટાભાગે રોજ જ ચોરીના સમાચાર સાંભળીએ છીએ. ત્યારે અમદાવાદમાં એટીએમાંથી ચોરીની એવી ઘટના સામે આવી છે…
Read More » -
Junagadh : દોઢ વર્ષની બાળકી વાડીએ રમતાં રમતાં પાણીની ટાંકીમાં ડૂબી જતાં મોત
જૂનાગઢ : બીલખાના મેવાસા ગામે પાણીની ટાંકીમાં ડૂબી જતાં બાળકીનું મોત નીપજ્યું છે. દોઢ વર્ષની બાળકી વાડીએ રમતા રમતા પાણીની…
Read More » -
અંબાલાલ પટેલની મોટી આગાહી: રાજ્યમાં 13 જાન્યુઆરી સુધી પડશે કાતિલ ઠંડી, 18મીથી ફરી માવઠું થશે
ગાંધીનગર: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે રાજ્યમાં કાતિલ ઠંડી પડી રહી છે. ત્યારે રાજ્યમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 13 જાન્યુઆરી સુધી કાતિલ…
Read More » -
આજથી અપાશે Precaution vaccine dose, જાણો કોને, બે રસી પછી કેટલા સમયે આ ડોઝ લેવાશે
અમદાવાદ : ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે હવે આજથી આરોગ્ય તંત્ર દ્વારા પ્રિકોશન ડોઝ આપવાનું શરુ કરાશે. આ…
Read More » -
રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા એ ના કચ્છ જિલ્લા પ્રમુખ અને ઉપપ્રમુખ ની વરણી કરવામાં આવી
ગાંધીધામ. કચ્છ રિપોર્ટર. કાંતિલાલ સોલંકી રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા એ ના કચ્છ જિલ્લા પ્રમુખ અને ઉપપ્રમુખ ની વરણી કરવામાં આવી…
Read More » -
ગુજરાતની જાણીતી લોકગાયિકા કાજલ મહેરીયાની થઈ શકે છે ધરપકડ, જાણો આ વખતે શું કર્યું ?
અમદાવાદઃ જાણીતી લોકગાયિકા કાજલ મહેરિયા ફરી વિવાદમાં આવી છે. કાજલ મહેરીયાએ કોરોનાના કહેર વચ્ચે લોકોની ભીડ જમાવીને પોતાના પોમેરિયન બીડના…
Read More » -
કોરોનાની દહેશત વચ્ચે ગુજરાતનાં વાતાવરણમાં પલટો, તાપમાન 5 ડિગ્રી સુધી ગગડશે
ગુજરાતમાં એકતરફ કોરોના વાયરસ કેર વર્તાવી રહ્યો છે ત્યાં હવે બે સપ્તાહના ગાળામાં ફરી એક વખત માવઠાના મારનો સામનો કરવો…
Read More » -
અમદાવાદમાં 2281 કોરોનાનાં કેસ, 21 સ્થળ માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન
અમદાવાદમાં કોરોના સંક્રમણ યથાવત રહેવા પામ્યું છે.શુક્રવારે કોરોનાના 2281 નવાં કેસ નોંધાયા છે. નવા 21 સ્થળ માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા છે.પશ્ચિમ…
Read More » -
મોટી હમી૨૫૨ ગામની કેનાલ પાસેથી ચોરીના શંકાસ્પદ મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી આડેસર પોલીસ
આડેશર. કચ્છ રિપોર્ટર. કાંતિલાલ સોલંકી મે.પોલીસ મહાનિરીક્ષશ્રી જે.આર.મોથાલીયા સાહેબ , બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી , પૂર્વ કચ્છ…
Read More » -
ખોડલધામનો પાટોત્સવ વર્ચ્યુઅલ યોજવાની જાહેરાત બાદ બદલાયો નિર્ણય, હવે શું કરાઈ જાહેરાત ?
રાજકોટઃ લેઉવા પટેલ સમાજના સૌથી મોટા ધર્મસ્થાન એવા કાગવડના ખોડલધામ મંદિરમા મા ખોડલની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને 21 જાન્યુઆરીએ પાંચ…
Read More »