गुजरात
-
કાલાવડ તાલુકાના બેરાજા ગામના સજા પામેલા અને 1 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ગ્રામ્ય પોલીસે ઝડપી પાડ્યો | Jamnagar Rural police nab convicted accused who had been Fugitive for 1 year
Jamnagar Police : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના બેરાજા ગામમાં રહેતા હરેશ હકાભાઇ મકવાણા કે જેને 2024ની સાલના એક કેસમાં જામનગરની…
Read More » -
જામનગરના એક આસામીને સમાધાન પેટે આપેલા ચેક રીર્ટનના કેસમાં એક વર્ષની સજાનો અદાલતનો હુકમ | Jamnagar Court orders 1 year imprisonment in case of returning a cheque given as settlement
Jamnagar Court : જામનગરના નવાગામ-ઘેડમાં રહેતા ભરતસિંહ હેમુભા ચુડાસમાએ ચાર્મી ગજાનન વ્યાસને સંબંધદાવે અને ધંધાના વિકાસ માટે રૂ.10 લાખ ઉછીના આપ્યા…
Read More » -
જામનગરમાં ખીજડિયા બાયપાસ નજીક કાર ભડભડ કરતી સળગી, 4 લોકોનો આબાદ બચાવ | Car Turns Into Fireball Near Jamnagar Bypass Lucky Escape for 4 Passengers
Jamnagar News: જામનગર-ખંભાળિયા હાઈવે પર શોર્ટ સર્કિટના કારણે એક ચાલુ કારમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. ખીજડિયા બાયપાસ…
Read More » -
જામનગરમાં હોટલની બહાર પકોડા ખાઈ રહેલા બુઝુર્ગના ખિસ્સામાંથી રૂપિયા 34,000 ચોરાયા | 34 000 stolen from pocket of elderly man eating pakodas outside hotel in Jamnagar
Jamnagar : જામનગરમાં હાટકેશ્વર સોસાયટીમાં રહેતા વિજયભાઈ મગનલાલ ભારદિયા નામના 63 વર્ષના બુઝુર્ગ કે જેઓ પોતાના બેંક ખાતામાંથી 34,000 ઉપાડીને પેન્ટના…
Read More » -
વડોદરામાં ગંદા પાણીના મુદ્દે રહીશોનો અનોખો વિરોધ : ભાજપ નેતા અને કમળના ચિન્હને જલાભિષેક, હોબાળો મચાવ્યો | Unique protest by residents over dirty water issue in Vadodara
Vadodara Dirty Water : વડોદરા શહેરના પશ્ચિમ ઉત્તર વિભાગમાં આવેલા ગોરવા વિસ્તારની કેટલીક સોસાયટીઓમાં પીવાના દૂષિત અને દુર્ગંધવાળા પાણી છેલ્લા…
Read More » -
વડોદરાના વાઘોડિયા રોડ પર સવારે મકાનમાં આગ લાગતા ઘરવખરી ખાક | house on Vadodara’s Waghodia Road caught fire this morning
Vadodara Fire : વડોદરાના વાઘોડિયા રોડ વિસ્તારમાં આજે સવારે એક મકાનમાં આગ લાગતા આસપાસના રહીશો દોડી આવ્યા હતા. વાઘોડિયા રોડ…
Read More » -
જમાઈ પાસેથી 38 લાખ રૂપિયા લઇ પરત નહીં ચુકવતા સાસુ-સસરા-સાળા તથા સાળાવેલી સામે ફરિયાદ | Complaint filed against in laws for taking 38 lakh rupees from son in law and not returning it
Vadodara : વડોદરાના આજવા રોડ પર ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા મોબીના મહંમદ યુસુફ રંગરેજ અમેરિકાની કંપનીમાં કન્સલ્ટન્ટ તરીકે નોકરી કરે છે.…
Read More » -
કુવૈતથી દિલ્હી જતી ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ | Bomb Threat on Kuwait–Delhi IndiGo Flight Forces Emergency Landing at Ahmedabad Airport
Ahmedabad News: કુવૈતથી દિલ્હી જઈ રહેલી ઇન્ડિગોની ફ્લાઇટમાં બોમ્બ હોવાની ચિઠ્ઠી મળતા મુસાફરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. સુરક્ષાના કારણોસર વિમાનને…
Read More » -
રેલવે સ્ટેશન પર પિતા સાથે ગયેલા પાંચ વર્ષના બાળકનું અપહરણ | Five year old boy kidnapped while going to railway station with father
વડોદરા,રેલવે સ્ટેશન પ્લેટફોર્મ -૧ નજીકથી પાંચ વર્ષના બાળકનું અપહરણ થયું હતું. રેલવે બે દિવસ થવા છતાંય હજી બાળકની ભાળ નહીં…
Read More » -
ગાંધીજીએ સોમનાથ મંદિરનું નિર્માણ ટ્રસ્ટ રચી લોકફાળાથી કરવા કહ્યું હતું | asked for the construction of Somnath Temple to be done through public donations by forming a trust
સોમનાથ સાથેના ગાંધીજીના અનેક અદ્દભૂત સંભારણાં : તા. 12 ફેબ્રુઆરી 1948ના રોજ ત્રિવેણી સંગમમાં રામધૂન સાથે ગાંધીજીના અસ્થિઓનું વિસર્જન કરવામાં…
Read More »