गुजरात
-
અમદાવાદ : પતિના મૃત્યુ બાદ મહિલાને કરાવ્યું દિયરવટુ, પુત્રીના જન્મ બાદ દિયર પ્રેમિકાને લઈને વિદેશ ફરાર
અમદાવાદ: શહેરના કૃષ્ણનગર પોલીસસ્ટેશનમાં મહિલાએ સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. મહિલાના પતિનું મૃત્યુ થયા બાદ પરિવારજનોના જણાવ્યા મુજબ તેના દિયર…
Read More » -
વડોદરામાં બની રહેલી ઇમારત થઇ ધરાશાયી, ત્રણ લોકોનાં મોત, 5 દટાયાની આશંકા
વડોદરાનાં પાણીગેટ વિસ્તારમાં આવેલા બાવામાનપુરામાં સોમવારે મોડી રાતે 4 માળની બની રહેલી બિલ્ડિંગ ધરાશાયી થવાની દૂર્ઘટના સામે આવી છે. જેમાં…
Read More » -
રાપર હત્યા મામલે ગુજરાત ના 33 જિલ્લા તેમજ ભારત ના વિવિધ રાજ્યોમાં ઉગ્રઃ રજૂઆત કરવામાં આવી
ગુજરાત તારીખ 25/09/2020 ના રોજ કચ્છ ના રાપર મા એડવોકેટ દેવજીભાઈ મહેશ્વરી ની હત્યા થઈ ગઈ હતી તેના વિરોધમાં અને…
Read More » -
અમદાવાદની યુવતીને સાસરે પહોંચતા જ થયો કડવો અનુભવ, ખબર પડી કે પતિના આ બીજા લગ્ન છે!
અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા એક પોલીસ સ્ટેશન માં એક પરિણીતાએ તેના પતિ સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં પરિણીતાએ આક્ષેપ…
Read More » -
રાજકોટ: ફેંફસા, કિડની અને હાર્ટ સહિત બીમારીથી પીડિત 68 વર્ષીય ખેડૂતે 22 દિવસમાં કોરોનાને મ્હાત આપી
રાજકોટ: “હરરોજ ગીરકર ભી મુક્કમલ ખડે હૈ, એ જિંદગી દેખ મેરે હૌંસલે તુજ સે ભી બડે હૈ…” ઉક્તિને સાચા પાડતા…
Read More » -
રાજકોટમાં કોરોના વાયરસની સારવારમાં વપરાતા ઇન્જેક્શનના બોગસ બિલિંગનું કૌભાંડ ઝડપાયું, બેની ધરપકડ
રાજકોટ શહેર તેમજ જિલ્લામાં દિવસેને દિવસે કોરોના વાયરસનો કેર યથાવત્ જોવા મળી રહ્યો છે. બીજી તરફ મૃત્યુઆંક પણ સતત વધતો…
Read More » -
શ્રી પાબુદાદા મંદિર ના ભુવાશ્રી દેવશીભાઈ ગગુભાઈ રબારી એ મંદિર ની ઓફીસ નું ઉદઘાટન કરવામાં આવ્યું
ભચાઉ રિપોર્ટર – નરસિંહ મેવાડા ભચાઉ તાલુકાના ગામ નેર તારીખ 27/9/2020 શ્રી પાબુદાદા મંદિર ભુવાશ્રી દેવશીભાઈ ગગુભાઈ રબારી જ્યારે અગિયારસના…
Read More » -
માંડવી મુંદ્રા ના ધારાસભ્યશ્રી વીરેન્દ્ર સિંહ ચોબારી થી કણખોઈ ભરૂડિયા-કુડા નો રસ્તો નવો બનાવવા માંગ
ભુજ રિપોર્ટર – નરસિંહ મેવાડા માંડવી મુંદ્રા નાં જન પ્રતિનિધિ ધારાસભ્ય વીરેન્દ્ર સિંહજી ને રુબરુ મૂલાકાત કરીને ચોબારી થી કણખોઈ…
Read More » -
આમ આદમી પાર્ટી પૂર્વ કચ્છ જિલ્લાના પ્રમુખ રોશનઅલી સાંધાણી ના અધ્યક્ષ સ્થાને અંજાર શહેર તેમજ તાલુકા ના ચૂંટણી માટે મીટિંગ યોજાઇ
અંજાર રિપોર્ટર – નરસિંહ મેવાડા આમ આદમી પાર્ટી પૂર્વ કચ્છ જિલ્લાના પ્રમુખ રોશનઅલી સાંધાણી ના અધ્યક્ષ સ્થાને અંજાર શહેર તેમજ…
Read More » -
કચ્છ મુસ્લિમ સમાજ ના આગેવાનો વચ્ચે રહેલ મત ભેદો ને દૂર કરી એક મંચ પર આવ્યા
ભુજ રિપોર્ટર – નરસિંહ મેવાડા કચ્છ મુસ્લિમ સમાજ ના આગેવાનો વચ્ચે રહેલ મત ભેદો ને દૂર કરી એક મંચ પર…
Read More »