गुजरात
-
ગુજરાત વેપારી મહા મંડળે ઓકસિજન બેંકની સ્થાપના કરી, જાણો કેવી રીતે મળશે સિલિન્ડર?
ગુજરાતમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. બેડથી માંડીને ઓક્સિજન, ઇન્જેકશન તેમ જ વેન્ટિલેટર બેડની સૌથી વધુ અછત થઈ છે. બીજી…
Read More » -
કચ્છના ઉદ્યોગોનું સંગઠન એવા ફોકીઆ દ્વારા કચ્છના દરેક તાલુકામાં ઓક્સિજન કનસન્ટ્રેટર આપવાનું કરાયું આયોજન..
જીએનએ કચ્છ ભયંકર વૈશ્વિક મહામારી તરીકે ઝડપથી ફેલાયેલ કોવિડ-19 રોગચાળાની બીજી લહેર ને નાથવા માટે હાલ સમગ્ર દેશ જજુમી રહ્યો…
Read More » -
કર્ણાવતી ક્લબની વી-વુમન એમ્પાવરમેન્ટ કમીટી દ્વારા મધર્સ ડેની અનોખી ઉજવણી. વી કમીટીના ચેરપર્સન હિતા એન. પટેલના માર્ગદર્શન હેઠળ ફ્રી કૂકિંગ વર્કશોપ યોજાયો
જીએનએ અમદાવાદ કર્ણાવતી ક્લબ લિમિટેડની વી-વુમન એમ્પાવરમેન્ટ કમીટી તેની મહિલાઓ સદસ્યોની પ્રતિભા, રચનાત્મકતા અને સર્જનાત્મકતાને પ્રદર્શિત કરવા માટે હંમેશા પ્રોત્સાહિત…
Read More » -
રાજકોટના આ ગામથી કોરોના માઇલો દૂર! રાજ્ય માટે પ્રેરણારૂપ બન્યું સંધી કલારીયા ગામ, કોરોનાનો એક પણ કેસ નહીં!
ઉપલેટા: કોરોનાની બીજી લહેર માં કોઈ શહેર કે ગામ કોરોનાથી બચી શકે તેવું ખૂબ મુશ્કેલ છે. જોકે, ઉપલેટા તાલુકાના સંધી…
Read More » -
સુરતમાં જમતાં જમતાં બે સિક્યુરિટી જવાનો વચ્ચે થયો ઝઘડો, મિત્રએ જ કરી મિત્રની હત્યા
સુરત: શહેરનાં સારા ગણાતા સિટીલાઇટ વિસ્તારમાં આવેલા એક કોમ્પલેક્ષમાં રહેતા સિક્યુરિટી ગાર્ડ સાથે તેનો એક મિત્ર જમવા આવ્યો હતો. ત્યારે…
Read More » -
રેમડેસિવીર બાદ હવે આ ઇન્જેક્શનની અછત, સારવાર માટે છે ખાસ જરૂરી
કોરોનાની બીજી લહેરમાં મોટાભાગના લોકો પ્રભાવિત થયા છે અને નવી એટલે કે, ત્રીજી લહેર ફેલાવાની સંભાવના છે. તે પુર્વે કોરોનાની…
Read More » -
ગત 07/05/2021 ના માન:- મુખ્યમંત્રી સાહેબ ને સંબોધિત કરી કચ્છ કલેક્ટર ને આવેદનપત્ર પાઠવી રેમડેસિવિર ઇન્જેકશન તેમજ ખાંનગી હોસ્પિટલો મા મુખ્યમંત્રી અમ્રુતમ યોજના અથવા માં વાત્સલ્ય યોજના હેઠળ મર્જ કરી કોવિડ ના દર્દીઓ ની ખાંગની હોસ્પિટલો મા સંપુર્ણ પણે ફ્રી સારવાર કરાવવા મા આવે એવી માંગ બહુજન આર્મી સંગઠન વતી કરવામાં આવેલ છે
કચ્છ રિપોર્ટર. કાંતિલાલ સોલંકી કચ્છ ની એક માત્ર કહેવાતી સરકારી હોસ્પિટલ જી.કે જનરલ હોસ્પિટલ અદાણી સંચાલિત છે ત્યાં હજુ પણ…
Read More » -
ત્રણ વર્ષ અગાઉની મો.સાચોરીના અનડીટેક્ટ ગુનાનો ભેદ ઉકેલતી ભુજ શહેર એ ડીવીઝન પોલીસ
કચ્છ રિપોર્ટર. કાંતિલાલ સોલંકી પોલીસ મહાનરીક્ષકશ્રી જે.આર.મોથાલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સૌરભસિંઘ સાહેબનાઓએ પશ્ચિમ કચ્છ જીલ્લામાં…
Read More » -
આહીર સમાજ વૈચારિકક્રાંતિ ગ્રુપ ગુજરાત દ્વારા કોરોના માર્ગદર્શન સંવાદમાં નામાંકિત ડૉક્ટરશ્રીઓ દ્વારા અદભુત માર્ગદર્શન આપવામાં આવ્યું.
ગાંધીનગર રીપોર્ટ – જાકિર મીર ગત તા.7 મેં ના રોજ આહીર સમાજ વૈચારિકક્રાંતિ ગ્રુપ ગુજરાત કે જે ફેસબૂક પર 33000…
Read More » -
સાપુતારા: નામાંકિત હોટલ આવી વિવાદમાં, મૂળ જમીન માલિકે નોંધાવી ફરિયાદ
ડાંગ: ગિરિમથક સાપુતારાની લેક્વ્યુ હોટલનાં મિલકતનાં ઝગડાને લઈને સાપુતારા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ ગિરિમથક સાપુતારાની નામાંકિત હોટેલનાં માલિક તુકારામ કરડીલે…
Read More »