गुजरात
-
ગુજરાત ભાજપના પૂર્વ સાંસદનો પુત્ર વીજ ચોરી કરતા ઝડપાયો, કંપનીએ 1.95 લાખનો ફટકાર્યો દંડ
ગોધરા: પંચમહાલ જિલ્લાના ભાજપના માજી સાંસદ પ્રભાતસિંહ ચૌહાણનો પુત્ર વિજયસિંહના ઘરેથી વીજ ચોરી ઝડપાતા વીજ કંપનીએ મસમોટો દંડ ફટકાર્યો છે.…
Read More » -
રાજ્યના સૌથી લાંબા એલિવેટેડ બ્રિજનું આજે ઇ-લોકાર્પણ, 3.7 કિ.મી લાંબા બ્રિજની આ છે વિશેષતાઓ
બનાસકાંઠા : બનાસકાંઠામાં ડીસા શહેરની મધ્યમાંથી રાજ્યનો સૌથી લાંબો એલિવેટેડ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે. આ બ્રિજને 225 કરડો રૂપિયાના…
Read More » -
નવું નજરાણુંઃ આવતી કાલે કચ્છના માંડવીના લોકોને મળશે મોટી ભેટ, નીતિન પટેલ લોકોને કરશે સમર્પિત
માંડવીઃ કચ્છના લોકોને આવતી કાલે મુખ્યમંત્રી રૂપાણી દ્વારા મોટી ભેટ આપવામાં આવશે. આવતી કાલે શનિવારે માંડવીના રૂકમાવતી પુલનું નાયબ મુખ્યમંત્રીના…
Read More » -
Corona Vaccination : ગુજરાતના કયા જિલ્લાના 50 ગામોમાં થયું 100 ટકા રસીકરણ? ગ્રીન ઝોનમાં અપાયું સ્થાન
ભુજઃ ગુજરાતમાં કોરોના રસીકરણ જોરશોરથી ચાલી રહ્યું છે, ત્યારે અનેક ગામોમાં 100 ટકા રસીકરણ થયું હોવાના સામાચાર સામે આવ્યા છે.…
Read More » -
બનાસકાંઠા : રાજ્યના સૌથી લાંબા એલિવેટેડ બ્રિજનું કાલે લોકાર્પણ, 225 કરોડનો ખર્ચ 3.7 કિમી લંબાઈ, જાણો અન્ય વિશેષતાઓ
બનાસકાંઠા : બનાસકાંઠામાં ડીસા શહેરની મધ્યમાંથી રાજ્યનો સૌથી લાંબો એલિવેટેડ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે. આ બ્રિજને 225 કરડો રૂપિયાના…
Read More » -
ભારતીય વાયુ સેના દ્વારા અમદાવાદમાં સાબરમતી રીવરફ્રન્ટ ખાતે ‘આઝાદીનો અમૃત મહોત્સવ બેન્ડ કોન્સર્ટ’નું આયોજન કરવામાં આવ્યું હતું.
જીએનએ અમદાવાદ ભારતીય વાયુ સેના દ્વારા 04 ઑગસ્ટ 2021ના રોજ અમદાવાદમાં સાબરમતી રીવરફ્રન્ટ ખાતે ‘આઝાદીનો અમૃત મહોત્સવ બેન્ડ કોન્સર્ટ’નું આયોજન…
Read More » -
અરવલ્લીમાં ભણતરને ભ્રષ્ટાચારનું ગ્રહણ : ઉચ્ચતર મા.શિક્ષક્ને હાજર કરવા મંડળે અને હાઈસ્કૂલના આચાર્ય હસમુખભાઈ પટેલે ૫ લાખ માંગ્યાનો ઓડિયો વાયરલ થતા શીક્ષણ વિભાગમાં હડકંપ
અરવલ્લી અરવલ્લી જિલ્લામાં હળવા વરસાદ સાથે હવે એક પછી એક લાંચની માંગના ઓડીયોની મેઘ મહેર થઇ રહી હોય તેવું લાગી…
Read More » -
હોકી ઓલમ્પિયર અશોક ધ્યાનચંદના ઘરે જઈને શુભેચ્છા મુલાકાત કરતા પાટણના આંબેડકર અંત્યોદય વિકાસ નિગમના પૂર્વ ડાયરેકટર અરૂણકુમાર.
GNAદિલ્હી ભારતીય હોકી ટીમના અગ્રણી ખેલાડી હોકી ઓલમ્પિયર અશોક ધ્યાનચંદના દિલ્હી સ્થિત નિવાસ, અલકનંદા, નીલગીરી બંગલો ખાતે અરૂણકુમાર સાધુ, પૂર્વ…
Read More » -
મુખ્યમંત્રી બાળસેવા યોજના હેઠળ કોરોનામાં માતા-પિતા ગુમાવનાર બાળકોને આર્થિક સહાય આપવામાં આવશે
વાંસદા રિપોર્ટર – બ્રિજેશ પટેલ મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત કોરોનાની મહામારી દરમિયાન એક વાલી અથવા બંને માતા-પિતા ગુમાવનાર બાળકોને…
Read More » -
ખેડૂતોના દેવા માફ કરનારી એકમાત્ર સરકાર કોંગ્રેસ છે, ભાજપની સરકારે માત્ર ખેડૂતોનું લોહી ચુસ્યું છે માજી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ એ.ડી.પટેલ
વાંસદા રિપોર્ટર – બ્રિજેશ પટેલ વાંસદા તાલુકા કોંગ્રેસ સમિતિ અને નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિનો ખેતી બચાવો ખેડૂત બચાવોનો કાર્યક્રમ વાંસદા…
Read More »