गुजरात
-
કૉંગ્રેસનાં ‘ચાણક્ય’ ગણાતા અહેમદ પટેલ ગુજરાતનાં પીરામણ ગામના હતા વતની
રાજ્યસભાના સાંસદ અને યુપીએના અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલનું આજે 25 નવેમ્બરના રોજ કોરોનાને કારણે નિધન થયું છે.…
Read More » -
અહેમદ પટેલને CM રૂપાણીની શ્રદ્ધાંજલિ, ‘કૉંગ્રેસ પાર્ટીને મજબૂત બનાવવામાં તેમની ભૂમિકા હંમેશા યાદ રહેશે’
કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્ય સભાના સાંસદ અહેમદ પટેલનું 71 વર્ષે નિધન થયું છે. તેમના પુત્ર ફૈઝલ પટેલે ટ્વીટ કરીને…
Read More » -
सामाजिक एकता जागृति मिशन की और से संविधान गौरव दिन के दिन सपनो का भारत के संबंध मे परिसंवाद का आयोजन किया जाएगा महाकाली मंदिर, अडालज, गांधीनगर में 26 दिनांक को
गांधीनगर सामाजिक एकता जागृति मिशन के तत्वावधान में 26वीं नवम्बर संविधान गौरव दिन के शुभ अवसर पर भारतीय संविधान के…
Read More » -
કોરોનાકાળમાં ગંભીર બેદરકારી : નવસારીની CBSC શાળામાં ધો.12નાં વિદ્યાર્થીઓને બોલાવાયા
રાજ્યભરમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. ત્યારે શાળાઓ શરૂ કરવાનો સરકારનો નિર્ણય પણ પાછો ખેંચવામાં આવ્યો છે અને હાલ…
Read More » -
સરકારી નોકરી મેળવવા રિક્ષા ચાલક યુવાને ગુમાવ્યા 9.59 લાખ રૂપિયા, જોજો તમે ન કરતા આવી ભૂલ
અમદાવાદ : પેટિયું રળવા માટે એક યુવક રીક્ષા ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. તેણે પહેલેથી જ સારી નોકરી કે…
Read More » -
અમદાવાદ : કરફ્યૂમાં દુકાનદારને નિયમોનું પાલન કરવુ પડ્યુ ભારે, સિગારેટ આપવાની ના પાડતા ખાવો પડ્યો માર
અમદાવાદ : દાણીલીમડામાં એક દુકાનદારને કરફ્યુના નિયમો પાળવાનું ભારે પડ્યું હોય તેવી ઘટના બની છે. કરફ્યુને કારણે દુકાનદારે દુકાન બંધ…
Read More » -
જૂનાગઢનાં ભાજપના અગ્રણીની હોટલમાંથી ઝડપાયું જુગારધામ, 2 મહિલા સહિત 20 લોકોની ધરપકડ
જૂનાગઢ : જૂનાગઢ ભાજપ અગ્રણી કરશનભાઇ ધડુકની હોટલમાંથી જુગારધામ ઝડપાયું છે. જેમાં 18 પુરૂષો, 2 મહિલા સહિત 20 લોકો જુગાર…
Read More » -
કોરોનાનો કહેર: રાજ્ય કક્ષાનાં મંત્રી વિભાવરીબેન દવે કોરોના સંક્રમિત થયાં
ગાંધીનગર: ગુજરાત ના મોટા શહેરોમાં કોરોનાએ ફરીથી માથું ઊંચક્યું છે. કોરોનાના આ બીજા વેવમાં અમદાવાદમાં મોતનો આંકડો પણ વધી રહ્યો…
Read More » -
અબડાસાના બાંડિયાગામની સીમમાં ફરી પવનચક્કી ના પાપે વધુ એક રાષ્ટ્રીય પક્ષી મોરનું મોત.
અબડાસા રિપોર્ટર – રમેશભાઈ ભાનુશાલી અબડાસાના બાંડીયા ગામ ની સીમ માં પવનચક્કી ના પાપે ફરી એક રાષ્ટ્રિય પક્ષી મોર મોત…
Read More » -
જનસેવા કેન્દ્ર ભચાઉ તથા શિક્ષા સ્વાસ્થ્ય સેવા સમિતિ ન્યૂ દિલ્હી દ્વારા આયોજી ત્રિ દિવસીય બાળ શિબિર યોજાઈ
ભચાઉ રિપોર્ટર – નરસિંહ મેવાડા જન સેવા કેન્દ્ર ભચાઉ તથા શિક્ષા સ્વાસ્થ્ય સેવા સમિતિ ન્યૂ દિલ્હી દ્વારા આયોજી ત્રિ દિવસીય…
Read More »