गुजरात
-
પૂર્વ કચ્છના બે નંબરી માફીયાઓને મોજ અને પોલીસનું મૌન, તંત્ર એક્શન કેમ નથી લઈ રહ્યા.?
ગાંધીધામ રિપોર્ટર – કાંતિલાલ સોલંકી પૂર્વ કચ્છ મળતી માહિતી મુજબ બે નંબરી ધંધાર્થીઓ ને લીલા લહેર.પોલીસ ને બેનંબરના ધંધાઓ જાહેરમાં…
Read More » -
અમદાવાદમાં થર્ટી ફર્સ્ટની પાર્ટી પર લાગ્યું ગ્રહણ, 4000 પોલીસ કર્મીઓની રહેશે નજર
કોરોનાની મહામારીના કારણે આવેલા વિવિધ બંધનો અને નિયમોએ છેલ્લાં એક વર્ષ દરમિયાન આવેલાં તહેવારો પર ગ્રહણ લગાડયું છે. મહામારીને પગલે…
Read More » -
આજે PM મોદી રાજકોટ AIIMSનું કરશે ઈ-ખાતમુહૂર્ત, જાણો કેવી અધ્યતન સુવિધાઓથી થશે સજ્જ
જેની કેટલા દિવસોથી રાહ જોવાતી હતી તેવા રાજકોટ એઈમ્સનું આજે ખાતમુહૂર્ત છે. 31મી ડિસેમ્બર એટલે આજે PM મોદીના વીડિયો કોન્ફરન્સથી…
Read More » -
રાજ્યમાં કોરોનાના નવા સ્ટ્રેનનો પ્રથમ શંકાસ્પદ કેસ સુરતમાં, ઇંગ્લેન્ડથી આવેલી યુવતી કોરોના પોઝિટિવ
હાલ કોરોના મહમામારીમાંથી તો બહાર નથી આવ્યાં ત્યાં બ્રિટનના નવા સ્ટ્રેને દેશભરમાં ફફડાટ ફેલાયો છે. જેના કારણે વિદેશથી આવતા તમામ…
Read More » -
વડોદરા : માતાની હત્યા કરનાર દીકરાએ કહ્યું, ‘પપ્પાએ કહ્યુ મમ્મીને ઉપર મોકલ એટલે મારી નાખી’
વડોદરા : કળિયૂગનો પરચો આપતી અને કાળજું કંપાવી નાખતી એક ઘટના વડોદરા શહેરમાં ઘટી છે. આ ઘટના એટલી ક્રૂર અને…
Read More » -
શું તમે પણ કારમાં બેસીને માસ્ક નથી પહેરતા? તો જાણી લો અમદાવાદ પોલીસનો કડક કાર્યવાહીનો કિસ્સો
અમદાવાદ: શહેરમાં રોજેરોજ પિક અવર્સ માં ખાસ પોલીસ માસ્ક ની ડ્રાઈવ કરી રહી હોય છે. એકતરફ દંડ માટેનો ટાર્ગેટ પૂરો…
Read More » -
કાચચાલકો ચેતજો, સાઇલન્સર ચોરતી ગેંગ થઇ વધુ ચાલાક, CCTV કેમેરામાં પણ નથી છોડતી કોઇ છાપ
અમદાવાદ : શહેરના પૂર્વ વિસ્તારમાં એક ગેંગનો આતંક જોવા મળી રહ્યો હતો. જે ગેંગ એવી કરતૂતોને અંજામ આપી રહી છે…
Read More » -
ગુજરાત ભાજપ નેતાની હત્યા કેસમાં વધુ એક ધડાકોઃ અમિત કટારાએ શાની અદાવતમાં કરાવી નાંખી હત્યા?
દાહોદઃ ઝાલોદના કાઉન્સિલર હિરેન પટેલની 27 સપ્ટેમ્બરના રોજ જીપ વડે ટક્કર મારીને હત્યા કરી દેવાઇ હતી. હત્યા રાજકિય કારણોસર જ…
Read More » -
સુરતમાં TRB જવાન સાથે પ્રેમલગ્ન કરનાર યુવતીને મળી ધમકી, ‘તું મેરે ભાઇ કો છોડ દે, નહીં તો જાન સે હાથ ધો બેઠેગી.’
સુરતમાં રહેતી યુવતીને એક TRB જવાને લગનની લાલચ આપી પ્રેમ સંભંધ રખ્યા હતા. જોકે યુવતી ગર્ભવતી થઇ જતા યુવાને તેની…
Read More » -
ગુજરાત રસી માટે તૈયાર: એક દિવસમાં 16 લાખ લોકોને રસી આપવાનું આયોજન
ગુજરાતમા કોરોના રસી લગાડવા માટે પહેલાની પુરેપુરી તૈયારીઓ થઇ રહી છે. આ અંતર્ગત આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતી રવિ…
Read More »