गुजरात
-
ગાય માતાની સેવા કરતા બરવાળાના નાવડા ગામના ગૌ પ્રેમી જનતા તેમજ લાઈવ ટીવી ટુડે ન્યૂઝના રીપોટર રાઠોડ પ્રકાશભાઈ
બરવાળા રિપોર્ટર – પ્રકાશ રાઠોડ ગાય માતાની સેવા કરતા નાવડા ગામે ના ગૌ પ્રેમી લોકો નાવડા બરવાળા રોડ પર ગઇ…
Read More » -
અમદાવાદમાં વધુ એક Honey Trap: 61 વર્ષના વૃદ્ધને મહિલા હોટલના રૂમમાં લઇ ગઇ, નગ્ન થઈ નાટક કરી માંગ્યા 13 લાખ રૂપિયા
અમદાવાદ: શહેરમાં થોડા દિવસો પહેલા જ મહિલા ક્રાઇમમાં ત્રણથી ચાર હનીટ્રેપની ફરિયાદો આવી હતી. જેમાં ડિસમિસ પોલીસકર્મી અને વકીલ સંડોવાયેલા…
Read More » -
અમદાવાદ: ભેજાબાજે મહિલાને કેન્દ્રીય વિદ્યાલયમાં નોકરી અપાવવા માટે ખંખેર્યા લાખો રૂપિયા
અમદાવાદ – કેન્દ્રીય વિદ્યાલયમાં શિક્ષકની નોકરી આપવાના બહાને દંપતી સાથે રૂપિયા સાડા છ લાખની છેતરપિંડી આચરવામાં આવી છે. પતિના મિત્ર…
Read More » -
ગુજરાતીઓ માટે ખુશીના સમાચાર: સુરતના હજીરા બંદરથી દીવ વચ્ચે શરૂ થશે ક્રૂઝ
ગુજરાતીઓ માટે વધુ એક ખુશીના સમાચાર છે. સુરતનાં હજીરા પોર્ટથી દીવ વચ્ચે ક્રૂઝ સેવાની શરૂઆત થવાની છે. આવતી કાલે એટલે…
Read More » -
મહેસાણા અમદાવાદ હાઇવે પર નો ટોલ ફોર વ્હિલ કાર / થ્રીવ્હિલ / મોટર સાઈકલનો ટોલ ૧ લી એપ્રિલ થી શરૂ પ્રજા માથે વધુ એક ભાર
ગાંધીનગર અનિલ મકવાણા ગુજરાત રાજ્ય માં મહાનગર પાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકા માં ભાજપ ને જંગી બહુમતી થી…
Read More » -
સુરત: રત્નકલાકારની સગર્ભા પત્નીએ કર્યો આપઘાત, એક ફોન કોલને કારણે પતિની ખૂલી પોલ, ધરપકડ
સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતી સગર્ભાએ સાસરિયાઓના ત્રાસથીગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. સગર્ભા મહિલાએ આપઘાત કરતા પહેલા પિતાને ફોન કરીને…
Read More » -
સુરત : પતિએ પત્નીને Video Call કરી પ્રેમિકા સાથે બાંધ્યો શરીર સંબંધ, સ્ક્રિનશૉટના આધારે ફરિયાદ
સુરત : સુરતમાં એક અવિશ્વસનીય ઘટના સામે આવી છે. પતિ-પત્નીના ઝઘડાઓ સામાન્ય બાબતમાં થતા હોય છે જોકે તેમાં જ્યારે પતિ-પત્ની…
Read More » -
અમદાવાદ : રસ્તામાં કોઈ સરનામું પૂછે તો ચેતજો! આધેડે ધરમ કરતા ધાડ પડી, 10,000 ગુમાવ્યા
અમદાવાદ : શહેરમાં વહેલી સવારે એકલદોકલ જતા વ્યક્તિઓને રોકીને સરનામું પૂછવાના બહાને તેઓને વિશ્વાસમાં લઇ તેમની કિંમતી વસ્તુઓ અથવા તો…
Read More » -
રાજકોટના જેતલસરમાં થયેલ તરુણી હત્યા ના વિરોધમાં પાટીદાર યુવાનોએ નખત્રાણા પ્રાંતને આવેદનપત્ર આપ્યું..
નખત્રાણા રિપોર્ટર – કમલેશ નાકરાણી તાજેતર માં જ રાજકોટ ના જેતલસર ગામે પાટીદાર સમાજ ની ધોરણ 11 માં અભ્યાસ કરતી…
Read More » -
ગુજરાતના આ પ્રખ્યાત યાત્રાધામમાં ભગવાનની પાલખી યાત્રા કાઢવા બદલ પાંચ સેવકો સામે નોંધાયો કેસ, જાણો વિગત
નડિયાદઃ ડાકોર મંદિરમાં સેવા કરતા 5 સેવકો સામે સોશિયલ ડિસ્ટન્સના ભંગ બદલ ડાકોર પોલીસ મથકે ગુનો નોંધાયો છે. ડાકોર પોલીસે…
Read More »