Anil Makwana
-
આમ આદમી પાર્ટી દહેગામ તાલુકા,શહેર કાર્યાલય ખાતે શ્રઘ્ઘાજંલી કાર્યક્રમ યોજાયો..
દહેગામ તાજેતરમાં યુ પી માં મનિષા વાલ્મિકી સાથે થયેલા હત્યા ના બનાવ નો સખ્ત વિરોઘ કરતા આામ આદમી પાર્ટી દહેગામ…
Read More » -
કિડીયાનગર ખાતે સ્વ.ગણપત સ્મૃતિ કપ નું એક દિવશિય ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું
રાપર રિપોર્ટર – કાંતિલાલ સોલક ખાતે સ્વ.ગણપત સ્મૃતિ કપ નું એક દિવશિય ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાગડ…
Read More » -
સામખયારી ગામે સંત શ્રી સંધ્યાગીરીબાપુ વિધાલયમાં શ્રી ભચાઉ તાલુકા સમસ્ત બાહ્ય સમાજનો સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો
ભચાઉ રિપોર્ટર – નરસિંહ મેવાડા સામખયારી ગામે સંત શ્રી સંધ્યાગીરીબાપુ વિધાલયમાં શ્રી ભચાઉ તાલુકા સમસ્ત બાહ્ય સમાજનો સન્માન સમારંભ કાર્યક્રમ…
Read More » -
ડીસા ના રવિગામના ચકચારી ખુન કેસ માં બધા છ આરોપી ની સ્પેશયલ એટ્રોસીટી કોર્ટ દ્વારા જામિન અરજી ના-મંજૂર
ગુજરાત તારીખ 16/07/2020 ના રોજ રવી ગામમાં જે પીન્ટુ ભાઈ ની કરુણ હત્યા થઈ હતી તે બાબતે ચાર્જ શીટ રજૂ…
Read More » -
વિજયનગર તાલુકા ટીડીઓ તથા આંગણવાડી ના મુખ્ય સેવિકા દ્વારા કાલવાણમાં બીજી ઓક્ટોબર નિમિતે ગાંધી જયંતિ ઉજવણી કરાઇ
વિજયનગર રિપોર્ટર – નટવરલાલ પરમાર 2 ઓક્ટોમ્બર ના રોજ વિજયનગર તાલુકા ના કાલવાણ વસાહત પ્રા.શાળા માં ગાંધી જયંતિ અને રાષ્ટ્રીય…
Read More » -
હાથરસમાં દલિત દીકરીને ન્યાય અપાવવા આમોદમાં અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘનું મામલતદારને આવેદનપત્ર આપ્યું
આમોદ રિપોર્ટર – જાવેદ મલેક ઉત્તરપ્રદેશ ના હાથરસમાં દલિત સમાજની દીકરી ઉપર સામુહિક બળાત્કાર કરી મોતને ઘાટ ઉત્તરનાર નરાધમો સામે…
Read More » -
ગાંધીધામ ઓસ્લો સર્કલે વિવિધ સંગઠનો દ્વારા બહેન મનીષા વાલ્મીકિ અને દેવજીભાઈ મહેશ્વરી ને શ્રદ્ધાંજલિ અપાઈ !!
ગાંધીધામ રિપોર્ટર – કાંતિલાલ સોલંકી આજરોજ ગાંધીધામ ઓસ્લો સર્કલ બાબાસાહેબ ની પ્રતિમા પાસે સમાજના ભીમ યુવા સંગઠન, ભીમ આર્મી ,…
Read More » -
આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર માં ડોક્ટરની લાપરવાહીના લીધે સગર્ભા મહીલા નું મોત
આમોદ રિપોર્ટર – જાવીદ મલેક આજરોજ આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર માં આમોદ તાલુકાના દેણવા ગામથી ડિલિવરી માટે આવેલ મનીષા બેન…
Read More » -
વાંસદા તાલુકા કૉંગ્રેસ સમિતિ દ્વારા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી
વાંસદા રિપોર્ટર – બ્રિજેશ પટેલ, સુનીલ ડાભી ઉનાઈ: વાંસદા તાલુકા કૉંગ્રેસ સમિતિ દ્વારા પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિતે બાપુના…
Read More » -
હાથરસ મા મનીષા વાલ્મીકિ મામલે રાષ્ટ્રીય લોક અધિકાર મંચ ના માધ્યમ થી આંતરરાષ્ટ્રીય સ્તરે રજૂઆત કરીવામાં આવી તેમજ શ્રદ્ધાંજલિ આપવામાં આવી
પાલનપુર રાષ્ટ્રીય લોક અધિકાર મંચ ના રાષ્ટ્રીય અધ્યક્ષ તેમજ આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર કાર્યકર્તા માનનીય નીરજકુમાર ચૌહાણ તરફથી ઉતર પ્રદેશ ના…
Read More »