Anil Makwana
-
આમોદ તાલુકાના આછોદ ગામે કોરોના પોઝીટીવ કેસ મળતા ખળભળાટ.ભરૂચ જિલ્લામાં કોરોના આકડો ૪૮ થયો.
આમોદ રિપોર્ટર – જાવીદ મલેક આમોદ તાલુકાના આછોદ ગામે ઝકકરિયા મસ્જિદવાળા ફળીયામાં રહેતા સુહેલ અહમદ અમીજી ઉ.વ ૩૫ ને કોરોના…
Read More » -
નર્મદા પાંજરાપોળ અને માસૂમ પર દુષ્કર્મ ના મુદ્દે કચ્છ કલેકટર ને આવેદન
ભુજ રિપોર્ટર – કેતન સોની આજે કચ્છ ભારતીય કિસાન સંઘ પરિવાર દ્વારા કચ્છ જિલ્લા ના કલેકટર ને બજેટ દરમ્યાન નર્મદા…
Read More » -
ભુજ થી ખાવડા રોડ પર નું કામ ચાલુ હોવાથી અચાનક પડેલ વરસાદ ને લીધ રોડ બંધ થતાં બન્ની પછમ વિસ્તાર ને મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે
ભુજ રિપોર્ટર – કેતન સોની નિસર્ગ વાવાઝોડા ની અસર આજે ભુજ તાલુકા માં જોવા મળી હતી વાવાઝોડા ને લીધે ભુજ…
Read More » -
ભાવનગર જિલ્લાના સિહોર પોલીસ મથક ના.પ્રોબે.પોલીસ અધિકારી રણજીતસિંહ પરમાર સાહેબ ની ઉત્કૃષ્ઠ કામગીરી ની નોંધ લઈ સન્માનિત કરાયાં
સિહોર રિપોર્ટર – હરીશ પવાર કોરોના વાયરસની મહામારી સામે લડવૈયા તરીકે ખૂબ સરસ કામગીરી કરનાર આપણા જ સમાજનું ગૌરવ એવા…
Read More » -
સરસ્વતી નદીને 365 દિવસ વહેતી રાખવા માટે ધારાસભ્ય ચંદનજી ઠાકોર તેમજ તાલુકા / શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સિદ્ધપુર મામલતદારને આવેદન પત્ર આપ્યું
સિદ્ધપુર અનિલ મકવાણા આજ રોજ સિદ્ધપુર પ્રાંત કચેરી ખાતે સિદ્ધપુર ધારાસભ્ય માન ચંદનજી ઠાકોર સાહેબ તથા સિદ્ધપુર તાલુકા તેમજ શહેર…
Read More » -
નર્મદા નીર મુદ્દે કચ્છ નું રાજકારણ ગરમાયું, કચ્છ જિલ્લા કોંગ્રેસ કિસાન સેલ દ્વારા આજે કલેકટર શ્રી ને આવેદન પત્ર આપવામાં આવ્યું
ભુજ રીપોટર – કેતન સોની નર્મદા ના નીર ને મુદ્દે રાજકારણ ગરમાયું થોડા દિવસો પહેલા ગુજરાત ના પૂર્વ મંત્રી શ્રી…
Read More » -
માનવ સંશોધન કેન્દ્ર અમદાવાદ સૌરાષ્ટ્ર દલિત સંગઠન બહુજન વોલિયન્ટર ફોર્સે મધુપુર જાંબુર ગામમાં સીદી આદિવાસી ની મદદે આવ્યું
ગીર સોમનાથ રિપોટર – વનરાજ ચૌહાણ, અશોકભાઈ બારોટ આજરોજ ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના આદિવાસી વિસ્તારમાં આવતા મધુપુર જાંબુર ગામમાં…
Read More » -
राष्ट्रीय पत्रकार यूनियन के प्रदेश महामंत्री ओर अग्रवाल समाज महासभा के राष्ट्रीय अध्यक्ष वरिष्ठ समाज सेवी विकास गर्ग है जिन्होंने लॉकडाउन के घोषणा होने के अगले दिन ही लोगो की मदद की हिम्मत जुटाई
देहरादून देश कोरोना की जंग में आज भी वैश्विक पटल पर मजबूती से खड़ा है कारण हमारे देश के वो…
Read More » -
ભીમ અગિયારસ ના દિવસે વાવણી લાયક વરસાદ થતા ખેડૂતો એ વાવણી ભીમ અગિયારસ ની લાભ દાયક નિવડે તેવી આશા સાથે વાવણી શરૂ કરી
જૂનાગઢ રીપોટર – વનરાજ ચૌહાણ ,અશોક બારોટ જુનાગઢ જિલ્લાના માળીયાહાટી માં ગઇ કાલે બપોરે પવનસાથે વરસાદ આવતા જુનાગઢ જિલ્લાના માળીયા…
Read More » -
દહેગામ શહેર તેમજ તાલુકામા કોરોના વાઇરસ વધુ 7 નવા પોઝીટિવ કેસ આવ્યા
દહેગામ અનિલ મકવાણા દહેગામ શહેર તેમજ તાલુકામા કોરોના વાઇરસે માજા મુકી કોરોના વાઇરસના વધુ નવા 7 કેસ પોઝીટિવ આવ્યા. જયારથી…
Read More »